ETV Bharat / bharat

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેનનું વિવાદિત નિવેદન, કહ્યું- 'AMU-JNUમાં હજારો કસાબ છે'

author img

By

Published : Jan 27, 2020, 7:35 PM IST

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ વિવાદીત નિવેદન આપ્યું છે. રિઝવીએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં થઈ રહેલા નાગરિકતા સુધારા કાયદા (CAA) અને NRC રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટરના વિરુદ્ધ પ્રદર્શન પર કહ્યું કે, AMU અને JNUમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીની સરખામણી મુંબઇ હુમલામાં દોષી આતંકી અજમલ કસાબ સાથે કરી છે.

shia
શિયા સેન્ટ્રલ વક્ફ

લખનઉ: શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ પોતાના નિવેદનોના કારણે વિવાદોમાં રહે છે. આ વખતે તેમને નવો વિવાદ સર્જોયો છે. વસીમ રિઝવીએ કહ્યું કે, AMU અને JNUમાં હજારો કસાબ છુપાયેલા છે. શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાનના ષડયંત્રના અમલ પર કોંગ્રેસ દેશમાં ગૃહયુદ્ધ કરવામાં માગે છે. તેમણે કહ્યુ કે, આવી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને કલમ છોડીને દેશના ભાગલા પાડવાની કોશિશ કરી રહી છે.

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન રિઝવીનું વિવાદિત નિવેદન, કહ્યું- 'AMU-JNUમાં હજારો કસાબ છે'

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સુધારા કાયદો લાગુ થયા બાદ દેશભરમાં તેનો વિરોધ થઇ રહ્યો છે. વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યાં છે. જેમાં AMU, JUN, જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

લખનઉ: શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ પોતાના નિવેદનોના કારણે વિવાદોમાં રહે છે. આ વખતે તેમને નવો વિવાદ સર્જોયો છે. વસીમ રિઝવીએ કહ્યું કે, AMU અને JNUમાં હજારો કસાબ છુપાયેલા છે. શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ વધુમાં કહ્યું કે, પાકિસ્તાનના ષડયંત્રના અમલ પર કોંગ્રેસ દેશમાં ગૃહયુદ્ધ કરવામાં માગે છે. તેમણે કહ્યુ કે, આવી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને કલમ છોડીને દેશના ભાગલા પાડવાની કોશિશ કરી રહી છે.

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન રિઝવીનું વિવાદિત નિવેદન, કહ્યું- 'AMU-JNUમાં હજારો કસાબ છે'

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સુધારા કાયદો લાગુ થયા બાદ દેશભરમાં તેનો વિરોધ થઇ રહ્યો છે. વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યાં છે. જેમાં AMU, JUN, જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

Intro:note- thumbnail attached

अपने बयानों से अक्सर चर्चा में रहने वाले शिया सेंट्रल वक़्फ़ बोर्ड के चेयरमैन वसीम रिजवी ने एक बार फिर विवादित बयान दिया है.. रिज़वी ने अलीगढ़ मुस्लिम विश्व विद्यालय मे हो रहे नागरिकता संशोधन कानून और NRC के खिलाफ पिछले कई दिनों से प्रदर्शन पर बयान जारी करते हुए AMU और JNU के छात्रों की तुलना मुम्बई हमले के दोषी आतंकी अजमल कसाब से कर डाली।

Body:वसीम रिज़वी ने सोमवार को बयान जारी करते हुए कहा कि हिंदुस्तान को पूरी तरह से तोड़ने के लिए कांग्रेस और देशद्रोहियों ने अब कमर कस ली है। रिज़वी ने कहा कि अलीगढ़ मुस्लिम विश्वविद्यालय को बंद कर के आज़ादी की दूसरी लड़ाई लड़ने की बात कही जा रही है जो हिन्दुतान में जिहाद की शुरुआत है। शिक्षण संस्थानों पर टिप्पड़ी करते हुए शिया वक्फ बोर्ड के चेयरमेन वसीम रिज़वी ने कहा कि
ऐसे संस्थानों के बच्चे कलम छोड़ कर असलहा ले कर देश को बांटने की कोशिश कर रहे हैं और अलीगढ़ मुस्लिम विश्विद्यालय हो या जवाहरलाल नेहरू विश्वद्यालय यहां पर हज़ारो कसाब छुपे हुए हैं। आगे बोलते हुए रिज़वी ने कहा कि पाकिस्तान के अमल पर कांग्रेस देश मे गृहयुद्ध कराना चाहती है।

बाइट- वसीम रिज़वी, चेयरमैन, शिया वक्फ बोर्डConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.