ETV Bharat / bharat

RSSના વરિષ્ઠ પ્રચારક પી.પરમેશ્વરનનું નિધન

author img

By

Published : Feb 9, 2020, 10:46 AM IST

રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના વરિષ્ઠતમ પ્રચારકોમાના એક અને પૂર્વવર્તી ભારતીય જન સંધના નેતા રહેલા પી.પરમેશ્વરનનું શનિવારના રોજ નિધન થયું છે.

etv bharat
etv bharat

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના વરિષ્ઠતમ પ્રચારકોમાના એક અને પૂર્વવર્તી ભારતીય જન સંધના નેતા રહેલા પી.પરમેશ્વરનનું શનિવારના રોજ નિધન થયું છે. જનસંઘના દિવસોમાં દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી અને એલ.વી. કે. અડવાણી જેવા નેતાઓ સાથે કામ કરી ચૂકેલા પી. પરમેશ્વરને 2018માં દેશનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ અને 2004માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં

પરમેશ્વરનો જન્મ 1927માં અલાપ્પુઝા જિલ્લાના મુહમ્મામાં થયો હતો. તે વિદ્યાર્થીકાળથી જ RSSમાં જોડાયા હતા. પરમેશ્વરે ઈમરજન્સી દરમિયાન સરકારની વિરુદ્ધમાં સત્યાગ્રહમાં ભાગ લીધો હતો અને આ કારણથી તેમણે જેલમાં 16 મહિના પણ વિતાવ્યાં હતાં.

આજે તેમના પાર્થિવ દેહને કોચી સ્થિત RSSના મુખ્યાલયે લાવવામાં આવશે, જ્યાં લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે. તેમના અંતિમ સંસ્કાર સાંજે મુહમ્મામાં કરવામાં આવશે.

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના વરિષ્ઠતમ પ્રચારકોમાના એક અને પૂર્વવર્તી ભારતીય જન સંધના નેતા રહેલા પી.પરમેશ્વરનનું શનિવારના રોજ નિધન થયું છે. જનસંઘના દિવસોમાં દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી અને એલ.વી. કે. અડવાણી જેવા નેતાઓ સાથે કામ કરી ચૂકેલા પી. પરમેશ્વરને 2018માં દેશનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ અને 2004માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યાં હતાં

પરમેશ્વરનો જન્મ 1927માં અલાપ્પુઝા જિલ્લાના મુહમ્મામાં થયો હતો. તે વિદ્યાર્થીકાળથી જ RSSમાં જોડાયા હતા. પરમેશ્વરે ઈમરજન્સી દરમિયાન સરકારની વિરુદ્ધમાં સત્યાગ્રહમાં ભાગ લીધો હતો અને આ કારણથી તેમણે જેલમાં 16 મહિના પણ વિતાવ્યાં હતાં.

આજે તેમના પાર્થિવ દેહને કોચી સ્થિત RSSના મુખ્યાલયે લાવવામાં આવશે, જ્યાં લોકો તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપશે. તેમના અંતિમ સંસ્કાર સાંજે મુહમ્મામાં કરવામાં આવશે.

Intro:Body:

Palakkad: P. Parameswaran(93), senior-most pracharak of Rashtriya Swayamsevak Sangh (RSS) from Kerala has passed away here on Sunday. He was being treated at Ottappalam Ayurveda hospital. The funeral will held at his hometown, Muhamma in Alappuzha today evening.

He was born in Muhamma of Cherthala Taluk in 1927 as the son of Parameswaran Ilayath and Savitri Andharjanam. Parameshwaran was in active RSS during his educational period at Changanassery SB College and Thiruvananthapuram University College.

He immersed himself in RSS activities since 1951 and has contributed key roles in promoting Bhagavad Gita and Ramayana messages. 

He worked as Director of Deendayal Upadhyaya National Institute and Bharatiyavichaara kendram. He was also the president of Kanyakumari Vivekananda Kendram. He has been honored with Padma Shri, Padma Vibhushan and Amrita Keerthi Award.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.