નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં આગામી 17 માર્ચે મરાઠા અનામત અંગને સુનાવણી કરવામાં આવશે. આ અંગે કોર્ટે કહ્યું હતું કે, 17 માર્ચ બાદ આ મામલાને સ્થગિત રાખવામાં આવશે નહીં.
બુધવારે ન્યાયધીશ અરૂણ મિશ્રાએ સુપ્રીમ કોર્ટની બેન્ચને કહ્યું હતું કે, "મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ મર્યાદા 50 ટકા સુધી વધારવા અંગે વચગાળાનો હુકમ કરવામાં આવશે નહીં."