ETV Bharat / bharat

ચૂંટણી અગાઉ BJP તથા શિવસેનામાં સહમતિ હતી: સંજય રાઉત - શિવસેના સાંસદ સંજય રાઉત

મુબંઇ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇ ભાજપ તથા શિવસેના વચ્ચે ઘર્ષણ વધી રહ્યો છે. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, વિધાનસભા ચૂંટણી અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું તે જ થવું જોઇએ. તેમણે કહ્યું કે,ચૂંટણી અગાઉ જે વાત નક્કી કરવામાં આવી હતી તે વાત પર જ ચર્ચા કરવામાં આવશે. શિવસેના નેતા સંજય રાઉતે દાવો કર્યો કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી આગાઉ ભાજપ તથા શિવસેનાની વચ્ચે મુખ્યપ્રધાન પદને લઇ સહમતિ થઇ હતી.

file photo
author img

By

Published : Nov 6, 2019, 12:45 PM IST

તેમણે કહ્યું કે, ચૂંટણી આગાઉ જે નક્કી કરવામાં આવ્યું હતું તે જ થશે .તેમણે કહ્યું કે ભાજપ તથા શિવસેના વચ્ચે મુખ્યપ્રધાનને લઇ કરાર થયો હતો, ત્યારે જ શિવસેના ગઠબંધન માટે તૈયાર થઇ હતી. રાઉતે કહ્યું કે,જો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે તો આ લોકો સાથે અન્યાય થશે જેના માટે શિવસેના જવાબદાર નહીં હોય.

તેમને જ્યારે પુછવામાં આવ્યું કે, મુખ્યપ્રધાનના હોદ્દા માટે સહમતિ ક્યારે થશે તેના જવાબમાં તેમણે કહ્યું કે, ચૂંટણી પહેલા પદ માટે નિર્ણય લેવામાં આવી ગયો છે.

રાઉતે સરકાર ગઠનને લઇ કોઇ પણ નવા પ્રસ્તાવને ફગાવતા કહ્યું કે,શિવસેના ચૂંટણી પહેલા જે નક્કી કરવામાં આવ્યું હતું તેના પર જ સરકાર ગઠન કરશે. તેમણે કહ્યું કે, જે અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું તેના ઉપર જ ચર્ચા કરવામાં આવશે.

તેમણે કહ્યું કે, ચૂંટણી આગાઉ જે નક્કી કરવામાં આવ્યું હતું તે જ થશે .તેમણે કહ્યું કે ભાજપ તથા શિવસેના વચ્ચે મુખ્યપ્રધાનને લઇ કરાર થયો હતો, ત્યારે જ શિવસેના ગઠબંધન માટે તૈયાર થઇ હતી. રાઉતે કહ્યું કે,જો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે તો આ લોકો સાથે અન્યાય થશે જેના માટે શિવસેના જવાબદાર નહીં હોય.

તેમને જ્યારે પુછવામાં આવ્યું કે, મુખ્યપ્રધાનના હોદ્દા માટે સહમતિ ક્યારે થશે તેના જવાબમાં તેમણે કહ્યું કે, ચૂંટણી પહેલા પદ માટે નિર્ણય લેવામાં આવી ગયો છે.

રાઉતે સરકાર ગઠનને લઇ કોઇ પણ નવા પ્રસ્તાવને ફગાવતા કહ્યું કે,શિવસેના ચૂંટણી પહેલા જે નક્કી કરવામાં આવ્યું હતું તેના પર જ સરકાર ગઠન કરશે. તેમણે કહ્યું કે, જે અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું તેના ઉપર જ ચર્ચા કરવામાં આવશે.

Intro:Body:



મુબંઇ: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇ ભાજપ તથા શિવસેના વચ્ચે ધર્ષણ વધી રહ્યો છે.શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, વિધાનસભા ચૂંટણી અગાઉ નક્કી કરવામાં આવ્યું હતું તે જ થવું જોઇએ.તેમણે કહ્યું કે હવે ના તો કોએ પ્રસ્તાવ આવશે અને ના હવે કોઇ જશે.



તેમણે કહ્યું કે, ચૂંટણી આગાઉ જે નક્કી કરવામાં આવ્યું હતું તે જ થશે.તેમણે કહ્યું કે ભાજપ તથા શિવસેના વચ્ચે મુખ્યપ્રધાનને લઇ કરાર થયો હતો, ત્યારે જ શિવસેના ગઠબંધન માટે તૈયાર થઇ હતી.રાઉતે કહ્યું કે,જો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગશે તો આ લોકો સાથે અન્યાય થશે જેના માટે શિવસેના જવાબદાર નહીં હોય.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.