મળતી માહિતી મુજબ આ હુમલાના પગલે કોઇ પણ જાતની નુકશાનીના સમાચાર સામે આવ્યા નથી. સૂત્રોના જણાવ્યાં અનુસાર મંગળવારના રોજ બગદાદના ગ્રીન જોનમાં રોકેટ દ્વારા હુમલો કરાયો હતો.
![ટ્વિટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5781807_rock.png)
ઇરાની જનરલ કાશિમ સુલેમાનીની મોત બાદ ઇરાન સતત અમેરીકા સામે બદલા લેવાની કોશીશ કરી રહ્યો છે. આ પહેલા પણ અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યો હતો.