ETV Bharat / bharat

ભારતમાં કોરોના સંકટની સમીક્ષા માટે રાજનાથસિંહે યોજી રિવ્યુ બેઠક - રાજનાથ સિંહની કોરોના અંગે રિવ્યુ બેઠક

ભારતમાં કોરોના સંકટની સમીક્ષ કરવા માટે રાજનાથ સિંહે મહત્વની બેઠકનું આયોજન કર્યું હતું.

Etv Bharat, Gujarati News, Rajnath Singh, Covid 19 Review Meeting
rajnath-chairs-meeting-of-gom-over-corona-pandemic
author img

By

Published : Apr 18, 2020, 3:29 PM IST

Updated : Jun 4, 2020, 3:01 PM IST

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંકટની સમીક્ષા કરવા માટે રાજનાથ સિંહે પ્રધાનોના સમુહ સાથે એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના વાઇરસને લઇને હાલની સ્થિતિ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

આ પહેલા શુક્રવારે પણ પ્રધાનોના સમુહની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોરોના વાઇરસના નિયંત્રણ પર વિસ્તૃત ચર્ચા-વિચારણ કરવામાં આવી હતી.

આ બેઠકમાં સ્વાસ્થય પ્રધાન ડૉ. હર્ષવર્ધન, રક્ષા કર્મચારીઓના પ્રમુખ (CDS) જનરલ બિપિન રાવત, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને અન્ય મંત્રીઓ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના સંકટની સમીક્ષા કરવા માટે રાજનાથ સિંહે પ્રધાનોના સમુહ સાથે એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં કોરોના વાઇરસને લઇને હાલની સ્થિતિ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

આ પહેલા શુક્રવારે પણ પ્રધાનોના સમુહની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોરોના વાઇરસના નિયંત્રણ પર વિસ્તૃત ચર્ચા-વિચારણ કરવામાં આવી હતી.

આ બેઠકમાં સ્વાસ્થય પ્રધાન ડૉ. હર્ષવર્ધન, રક્ષા કર્મચારીઓના પ્રમુખ (CDS) જનરલ બિપિન રાવત, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને અન્ય મંત્રીઓ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

Last Updated : Jun 4, 2020, 3:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.