ETV Bharat / bharat

મુફ્તી મોહમ્મદ સઇદની નીતિના કારણે CRPFના 42 જવાન થયા શહીદ!

શ્રીનગર: પુલવામામાં CRPFના 42 જવાનો શહીદ થઇ ગયા. આ આતંકી હુમલાના કારણે દેશે પોતાના વીર પુત્રો ગુમાવ્યા છે. આવુ શા કારણે થયુ તેના પર વિચારવામાં આવે તો અમુક નિયમોના કારણે આ ઘટના બની હોઇ શકે છે. તેવુ જોવા મળે છે.

author img

By

Published : Feb 16, 2019, 3:41 PM IST

ડિઝાઈન ફોટો

2002-03ની વાત કરીએ તો તે વખતે જવાનોના કાફલાને ચુસ્ત બંદોબસ્ત સાથે ક્યાંય પણ લઇ જવાતા હતા. ત્યાં જ 2002-05માં મુફ્તી મોહમ્મદ સઇદની સરકારમા સમયે આવા અમુક નિર્ણયોમાં ફેરફાર કરવામાં આવ્યા. તેનુ કારણ સામાન્ય લોકોની અસુવિધા બતાવવામાં આવ્યું.

પહેલા સુરક્ષા બળના કાફલાને જ્યારે હાઇવે પરથી જવાનું હતું, ત્યારે નાગરિકોના કારણે થતુ ટ્રાફિક રોકી દેવામાં આવતુ હતુ. આ સમયે એક પાઇલટ વ્હીકલ આ નાગરિકોના વાહનોને હાઇવેથી દુર રાખવાનું કામ કરતું હતું. જેના કારણે લોકોને ઘણી અસુવિધા થતી હતી અને સુરક્ષા બળની પણ લોકો સામે ખરાબ છબી ઉભી થતી હતી, ત્યારે સઇદ સરકારે નિર્ણય લીધો કે આ નિયમ હવેથી લાગુ નહી કરવામાં આવે અને કેન્દ્ર સરકારની સંમતિથી આ નિયમ કાઢી નાખવામાં આવ્યો.

પહેલા સંપુર્ણ હાઇવે પર સુરક્ષા બળ હાજર રહેતુ હતું. સેના આતંકીઓને રોકવા માટે તૈયાર રહેતી હતી. જાણકારોનું કહેવુ છે કે, ભલે સંપુર્ણ રસ્તાની તપાસ કરવામાં આવી હોય પરંતુ, કોઇ વાહનમાં વિસ્ફોટ હોવાની જાણકારી મળી શકતી હતી. જો એક-એક વાહનની તપાસ કરવામાં આવી હોત.

undefined

જમ્મુ કાશ્મીરના પુર્વ DGP અને ગૃહમંત્રાલયના સલાહકાર અશોક પ્રસાદનું કહેવુ છે કે પહેલાની જેમ કાફલો જ્યાંથી જવાનો હોય તે રસ્તા પર સુરક્ષા વધારી દેવામાં આવે અને નાગરિકોના વાહનોને રસ્તાથી દુર રાખવામાં આવે.

વધુમાં કહ્યુકે, BSF અને CRPFના જવાનો માટે સ્વતંત્ર વાયુ સેના હોવી જોઇએ જેના કારણે તેમને એયર લીફ્ટ કરી શકાય.

2002-03ની વાત કરીએ તો તે વખતે જવાનોના કાફલાને ચુસ્ત બંદોબસ્ત સાથે ક્યાંય પણ લઇ જવાતા હતા. ત્યાં જ 2002-05માં મુફ્તી મોહમ્મદ સઇદની સરકારમા સમયે આવા અમુક નિર્ણયોમાં ફેરફાર કરવામાં આવ્યા. તેનુ કારણ સામાન્ય લોકોની અસુવિધા બતાવવામાં આવ્યું.

પહેલા સુરક્ષા બળના કાફલાને જ્યારે હાઇવે પરથી જવાનું હતું, ત્યારે નાગરિકોના કારણે થતુ ટ્રાફિક રોકી દેવામાં આવતુ હતુ. આ સમયે એક પાઇલટ વ્હીકલ આ નાગરિકોના વાહનોને હાઇવેથી દુર રાખવાનું કામ કરતું હતું. જેના કારણે લોકોને ઘણી અસુવિધા થતી હતી અને સુરક્ષા બળની પણ લોકો સામે ખરાબ છબી ઉભી થતી હતી, ત્યારે સઇદ સરકારે નિર્ણય લીધો કે આ નિયમ હવેથી લાગુ નહી કરવામાં આવે અને કેન્દ્ર સરકારની સંમતિથી આ નિયમ કાઢી નાખવામાં આવ્યો.

પહેલા સંપુર્ણ હાઇવે પર સુરક્ષા બળ હાજર રહેતુ હતું. સેના આતંકીઓને રોકવા માટે તૈયાર રહેતી હતી. જાણકારોનું કહેવુ છે કે, ભલે સંપુર્ણ રસ્તાની તપાસ કરવામાં આવી હોય પરંતુ, કોઇ વાહનમાં વિસ્ફોટ હોવાની જાણકારી મળી શકતી હતી. જો એક-એક વાહનની તપાસ કરવામાં આવી હોત.

undefined

જમ્મુ કાશ્મીરના પુર્વ DGP અને ગૃહમંત્રાલયના સલાહકાર અશોક પ્રસાદનું કહેવુ છે કે પહેલાની જેમ કાફલો જ્યાંથી જવાનો હોય તે રસ્તા પર સુરક્ષા વધારી દેવામાં આવે અને નાગરિકોના વાહનોને રસ્તાથી દુર રાખવામાં આવે.

વધુમાં કહ્યુકે, BSF અને CRPFના જવાનો માટે સ્વતંત્ર વાયુ સેના હોવી જોઇએ જેના કારણે તેમને એયર લીફ્ટ કરી શકાય.

Intro:Body:

मुफ्ती मोहम्मद सईद की नीति के कारण CRPF के 40 जवान हुए शहीद !



श्रीनगर: पुलवामा में फिदायीन हमले में सीआरपीएफ के जवानों के शहीद होने के बाद अब इस मामले पर पड़ताल तेज कर दी गई है. गुरुवार को आतंकी हमले में देश ने अपने 40 जवानों को खो दिया. इसके कारणों का पता लगाया जा रहा है. उनमें से एक नियम यह भी है जिसमें ढिलाई के कारण सुरक्षा कमजोर पड़ गई और 40 जवान भयानक हमले की भेंट चढ़ गए.





2002-03 की बात करें तो उस वक्त जवानों के काफिले को कड़ी सुरक्षा के बीच ले जाया जाता था. वहीं 2002-2005 के बीच मुफ्ती मोहम्मद सईद की सरकार के दौरान इन नियमों में ढिलाई कर दी गई थी. इसका कारण आम लोगों को असुविधा होना बताया गया था.



पहले यह होता था जब कभी सुरक्षाबलों के काफिले को हाइवे से गुजना होता था, उस समय सिविलियन ट्रैफिक को रोक दिया जाता था. इस दौरान एक पायलट व्हीकल सिविलियन वाहनों को हाइवे से दूर रखने का काम करता था.



इससे लोगों को काफी असुविधाएं होती थी और सुरक्षाबलों की अवामों के बीच खराब छवि प्रस्तुत होता था.

तब सईद सरकार ने फैसला किया कि इस नियम को क्यों न समाप्त कर दिया जाए. सईद के इस तर्क को केंद्र ने भी सही माना था और सुरक्षा ढीली कर दी गई.



इसके बाद सुरक्षा में अन्य दूसरे बदलाव हुए. अब यह होने लगा कि सिविलियन गाड़ियां सुरक्षाबल की गाड़ियों के साथ निकलती थीं, हालांकि पूरे रास्ते पर आईईडी की जांच की जाने लगी.



पूरे रास्ते पर सुरक्षाबल तैनात रहते थे. सेना आतंकियों को रोकने के लिए मुस्तैद रहने लगी.



जानकारों का मानना है कि भले पूरे रास्ते की जांच की गई हो, किसी वाहन में इतनी मात्रा में विस्फोटक होने की जानकारी तभी मिल सकती थी जब एक-एक गाड़ी की जांच की जाती.



जम्मू-कश्मीर के पूर्व डीजीपी और गृह मंत्रालय के सलाहकार अशोक प्रसाद का कहना है कि पहले की तरह की काफिले के रास्ते की कड़ी सुरक्षा की जाए और सिविलियन वाहनों को सड़क से दूर रखा जाए.



उन्होंने कहा कि इसके साथ ही BSF और CRPF के लिए स्वतंत्र वायु सेवा होनी चाहिए जिससे कि उन्हें एयरलिफ्ट किया जा सके. 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.