ETV Bharat / bharat

તોગડિયાનો મોદી પર વાર, કહ્યું- દેશમાં નબળા નેતૃત્ત્વને લીધે આતંકી પ્રવૃત્તિ વધી - Terrorist Attack

ભોપાલઃ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદીલીભર્યું વાતાવરણ છે, ત્યારે પ્રવીણ તોગડીયાએ આક્ષેપ કર્યો કે, દેશમાં નબળા નેતૃત્ત્વને કારણે સરહદ પારથી હજુ પણ ભારતમાં થતી આતંકી ગતીવિધિઓ બંધ થઈ નથી. જોકે પાકિસ્તાનમાં સ્થિત જૈશ-એ-મોહમ્મદની જગ્યા પર ભારતે હવાઈ હુમલો પણ કર્યો હતો. તેમ છતાં ભારતમાં સરહદ પારથી થતી આતંકી પ્રવુત્તિ બંધ થઈ નથી.

ફાઈલ ફોટો
author img

By

Published : Mar 9, 2019, 11:27 AM IST

તોગડીયાએ વર્ષ 1971માં પાકિસ્તાનના બે ભાગલા (પાકિસ્તાન-બાંગ્લાદેશ) કરનાર ભતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું નામ લીધા વગર ઇન્દિરાના નેતૃત્ત્વની પ્રશંસા કરી હતી. તેમજ તોગડીયાએ એર સ્ટ્રાઈક પર આવતાં અનેક નિવેદનો અંગે પણ વાત કરી હતી. આ સાથે વડાપ્રધાન મોદી પર પર આકરા પ્રહારો કર્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં તોગડિયાએ કહ્યું કે, "બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી, પણ શું દેશમાં આતંકી હુમલા બંધ થયા? શું સૈનિકોની શહદત બંધ થઈ? વધુમાં તમણે કહ્યું કે, હજી પણ નેતૃત્ત્વ નબળું છે. 52 મહિનામાં 488 સૈનિકો શહીદ થયા છે. આ સરકારી આંકડો છે. તે રોજ આપણા સૈનિકોને મારે છતાં પણ મોદીજી માટે પાકિસ્તાન 'મોસ્ટ ફેવર્ડ નેશન' કેમ હતું? અગલાવવાદી નેતાઓ પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યાં છે. તેમ છતાં તેમને પાંચ વર્ષની સુરક્ષા કેમ આપી? મોદીએ આ બધા સવાલોના જવાબ આપવા જોઈએ".


તોગડીયાએ વર્ષ 1971માં પાકિસ્તાનના બે ભાગલા (પાકિસ્તાન-બાંગ્લાદેશ) કરનાર ભતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું નામ લીધા વગર ઇન્દિરાના નેતૃત્ત્વની પ્રશંસા કરી હતી. તેમજ તોગડીયાએ એર સ્ટ્રાઈક પર આવતાં અનેક નિવેદનો અંગે પણ વાત કરી હતી. આ સાથે વડાપ્રધાન મોદી પર પર આકરા પ્રહારો કર્યા હતાં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં તોગડિયાએ કહ્યું કે, "બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી, પણ શું દેશમાં આતંકી હુમલા બંધ થયા? શું સૈનિકોની શહદત બંધ થઈ? વધુમાં તમણે કહ્યું કે, હજી પણ નેતૃત્ત્વ નબળું છે. 52 મહિનામાં 488 સૈનિકો શહીદ થયા છે. આ સરકારી આંકડો છે. તે રોજ આપણા સૈનિકોને મારે છતાં પણ મોદીજી માટે પાકિસ્તાન 'મોસ્ટ ફેવર્ડ નેશન' કેમ હતું? અગલાવવાદી નેતાઓ પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યાં છે. તેમ છતાં તેમને પાંચ વર્ષની સુરક્ષા કેમ આપી? મોદીએ આ બધા સવાલોના જવાબ આપવા જોઈએ".


Intro:Body:

તોગડિયાનો મોદી પર વાર, કહ્યું- દેશમાં નબળા નેતૃત્ત્વને લીધે આતંકી પ્રવૃત્તિ વધી



ભોપાલઃ ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદીલીભર્યું વાતાવરણ છે, ત્યારે પ્રવીણ તોગડીયાએ આક્ષેપ કર્યો કે, દેશમાં નબળા નેતૃત્ત્વને કારણે સરહદ પારથી હજુ પણ ભારતમાં થતી આતંકી ગતીવિધિઓ બંધ થઈ નથી. જોકે પાકિસ્તાનમાં સ્થિત જૈશ-એ-મોહમ્મદની જગ્યા પર ભારતે હવાઈ હુમલો પણ કર્યો હતો. તેમ છતાં ભારતમાં સરહદ પારથી થતી આતંકી પ્રવુત્તિ બંધ થઈ નથી.  



તોગડીયાએ વર્ષ 1971માં પાકિસ્તાનના બે ભાગલા (પાકિસ્તાન-બાંગ્લાદેશ) કરનાર ભતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું નામ લીધા વગર ઇન્દિરાના નેતૃત્ત્વની પ્રશંસા કરી હતી. તેમજ તોગડીયાએ એર સ્ટ્રાઈક પર આવતાં અનેક નિવેદનો અંગે પણ વાત કરી હતી. આ સાથે વડાપ્રધાન મોદી પર પર આકરા પ્રહારો કર્યા હતાં. 



વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં તોગડિયાએ કહ્યું કે, "બાલાકોટમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી, પણ શું દેશમાં આતંકી હુમલા બંધ થયા? શું સૈનિકોની શહદત બંધ થઈ? વધુમાં તમણે કહ્યું કે, હજી પણ નેતૃત્ત્વ નબળું છે. 52 મહિનામાં 488 સૈનિકો શહીદ થયા છે. આ સરકારી આંકડો છે. તે રોજ આપણા સૈનિકોને મારે છતાં પણ મોદીજી માટે પાકિસ્તાન 'મોસ્ટ ફેવર્ડ નેશન' કેમ હતું? અગલાવવાદી નેતાઓ પાકિસ્તાનનું સમર્થન કરી રહ્યાં છે. તેમ છતાં તેમને પાંચ વર્ષની સુરક્ષા કેમ આપી? મોદીએ આ બધા સવાલોના જવાબ આપવા જોઈએ".

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.