ETV Bharat / bharat

વર્ષો પહેલા ચોરી થયેલા પુસ્તકો આઝમ ખાનની યુનિવસિર્ટીમાંથી મળી આવ્યા - Jauhar Univercity

લખનઉ: રાજ્યના રામપુરમાં આવેલી જૌહર યુનિવસિર્ટી પર પ્રશાસને દરોડા પાડ્યા છે. વરિષ્ઠ નેતા અને સાંસદ આઝમ ખાનની આ જૌહર યુનિવસિર્ટીમાંથી 300 પુસ્તકો મળી આવ્યા છે. જે પુસ્તકો અગાઉ રામપુરના મદરેસા આલિયામાંથી ચોરી થયા હતા.

Azam khan
author img

By

Published : Jul 30, 2019, 6:13 PM IST

જૌહર યુનિવસિર્ટી સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ આઝમ ખાનની છે. જયાં તપાસ દરમિયાન પોલીસને લગભગ 300 જેટલા પુસ્તકો મળ્યા છે. અગાઉ આ પુસ્તકો ખોવાય ગયાં હતા. પોલીસનું કહેવું છે આ પુસ્તકો ખોવાયેલા પુસ્તકોમાંના જ છે.

વર્ષો પહેલા ચોરી થયેલા પુસ્તકો આઝમ ખાનની યુનિવસિર્ટિમાંથી મળી આવ્યા
વર્ષો પહેલા ચોરી થયેલા પુસ્તકો આઝમ ખાનની યુનિવસિર્ટિમાંથી મળી આવ્યા

જો કે પોલીસે આ મામલે યુનિવસિર્ટીના 4 કર્મચારીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે 1774માં રામપુર સ્થિત મદરસા આલિયામાંથી આ પુસ્તકોની ચોરી થઈ હતી. જે જૌહર યુનિવર્સિટીમાંથી મળી આવ્યા છે. સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ આઝમ ખાનની જૌહર યુનિવસિર્ટી બહાર હાલ મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે. હજી પણ પોલીસ દ્વારા તપાસ કામગીરી ચાલુ છે.

જૌહર યુનિવસિર્ટી સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ આઝમ ખાનની છે. જયાં તપાસ દરમિયાન પોલીસને લગભગ 300 જેટલા પુસ્તકો મળ્યા છે. અગાઉ આ પુસ્તકો ખોવાય ગયાં હતા. પોલીસનું કહેવું છે આ પુસ્તકો ખોવાયેલા પુસ્તકોમાંના જ છે.

વર્ષો પહેલા ચોરી થયેલા પુસ્તકો આઝમ ખાનની યુનિવસિર્ટિમાંથી મળી આવ્યા
વર્ષો પહેલા ચોરી થયેલા પુસ્તકો આઝમ ખાનની યુનિવસિર્ટિમાંથી મળી આવ્યા

જો કે પોલીસે આ મામલે યુનિવસિર્ટીના 4 કર્મચારીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે 1774માં રામપુર સ્થિત મદરસા આલિયામાંથી આ પુસ્તકોની ચોરી થઈ હતી. જે જૌહર યુનિવર્સિટીમાંથી મળી આવ્યા છે. સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ આઝમ ખાનની જૌહર યુનિવસિર્ટી બહાર હાલ મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે. હજી પણ પોલીસ દ્વારા તપાસ કામગીરી ચાલુ છે.

Intro:Body:



ઉત્તરપ્રદેશઃ રાજ્યના રામપુરમાં આવેલી જૌહર યુનિવસિર્ટિ પર પ્રશાસને દરોડા પાડ્યા છે. વરિષ્ઠ નેતા અને સાંસદ આઝમ ખાનની આ જૌહર યુનિવસિર્ટિમાંથી 300 પુસ્તકો મળી આવ્યા છે. જે અગાઉ રામપુરમાંથી ચોરી થયા હતા. 



જૌહર યુનિવસિર્ટિ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ આઝમ ખાનની છે. જયાં તપાસ દરમિયાન પોલીસને લગભગ 300 જેટલા પુસ્તકો મળ્યા છે. અગાઉ આ પુસ્તકો ખોવાય ગયાં હતા. પોલીસનું કહેવું છે આ પુસ્તકો ખોવાયેલા પુસ્તકોમાંના જ છે. 



જો કે પોલીસે આ મામલે યુનિવસિર્ટિના 4 કર્મચારીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે 1774માં રામપુર સ્થિત મદરસા આલિયામાંથી આ પુસ્તકોની ચોરી થઈ હતી. જે જૌહર યુનિવર્સિટિમાંથી મળી આવ્યા છે. સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા  અને સાંસદ આઝમ ખાનની જૌહર યુનિવસિર્ટિ બહાર હાલ મોટી સંખ્યામાં પોલીસ તૈનાત છે. હજી પણ પોલીસ દ્વારા તપાસ કામગીરી ચાલુ છે.  



  


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.