- 11 કલાકે પ્રસારિત થશે "મન કી બાત"
- વડાપ્રધાન મોદી કરશે દેશવાસીઓને સંબોધન
- મન કી બાત કાર્યક્રમ આકાશવાણી અને દુરદર્શન પર પ્રસારિત
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 કલાકે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધિત કરશે. રેડિયો કાર્યક્રમની આ 71મી આવૃતિ છે. મન કી બાત કાર્યક્રમને આકાશવાણી અને દુરદર્શન પર પ્રસારિત કરવામાં આવશે. આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ઓક્ટોમ્બરના રોજ મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધન કર્યું હતું.
-
Do tune in tomorrow! #MannKiBaat pic.twitter.com/LVau1GQjKb
— Narendra Modi (@narendramodi) November 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Do tune in tomorrow! #MannKiBaat pic.twitter.com/LVau1GQjKb
— Narendra Modi (@narendramodi) November 28, 2020Do tune in tomorrow! #MannKiBaat pic.twitter.com/LVau1GQjKb
— Narendra Modi (@narendramodi) November 28, 2020
PM મોદીનો દેશવાસીઓ સાથે વાર્તાલાપ
આપને જણાવી દઈએ કે, સવારે 11 કલાકે ડીડી ભારત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવશે. "મન કી બાત" દર મહિનાના અંતિમ રવિવારે ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત થતો કાર્યક્રમ છે. જેના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓ સાથે વાર્તાલાપ કરે છે.