ETV Bharat / bharat

બિહાર ચૂંટણી 2020ઃ એનડીએના ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી કરશે 12 રેલીઓ

author img

By

Published : Oct 16, 2020, 2:25 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે 12 રેલીઓ કરશે, જેની શરૂઆત 23 ઓક્ટોબરથી થશે. આ અંગે જાણકારી ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે આપી છે.

Narendra modi
Narendra modi

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે 12 રેલીઓ કરશે, જેની શરૂઆત 23 ઓક્ટોબરથી થશે. જેની જાણકારી ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે આપી છે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, બિહારમાં વડાપ્રધાન મોદીની બધી રેલીઓ એનડીએની હશે. તે 12 રેલીઓ સંબોધશે. જેમાં સૌથી પહેલા 23 તારીખે સાસારામ, ગયા અને ભાગલપુરમાં રેલીનું સંબોધન થશે. 28 ઓક્ટોબરે દરભંગા, મુજફ્ફરપુર અને પટનામાં રેલી કરશે. ત્યાર બાદ મોદી 1 તારીખે ફરી બિહારમાં ચૂંટણી પ્રચાર માટે આવશે.

Etv  bharat
દેવેન્દ્ર ફડણવીસે કર્યુ ટ્વિટ

3 સપ્તાહમાં વડાપ્રધાનની થશે 12 રેલીઓ

બિહારમાં ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ અઠવાડિયામાં 12 રેલીનું સંબોધન કરશે. અત્યાર સુધી નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ પીએમ મોદી પહેલી રેલી 23 ઓક્ટોબરે કરશે.

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે 12 રેલીઓ કરશે, જેની શરૂઆત 23 ઓક્ટોબરથી થશે. જેની જાણકારી ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસે આપી છે.

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, બિહારમાં વડાપ્રધાન મોદીની બધી રેલીઓ એનડીએની હશે. તે 12 રેલીઓ સંબોધશે. જેમાં સૌથી પહેલા 23 તારીખે સાસારામ, ગયા અને ભાગલપુરમાં રેલીનું સંબોધન થશે. 28 ઓક્ટોબરે દરભંગા, મુજફ્ફરપુર અને પટનામાં રેલી કરશે. ત્યાર બાદ મોદી 1 તારીખે ફરી બિહારમાં ચૂંટણી પ્રચાર માટે આવશે.

Etv  bharat
દેવેન્દ્ર ફડણવીસે કર્યુ ટ્વિટ

3 સપ્તાહમાં વડાપ્રધાનની થશે 12 રેલીઓ

બિહારમાં ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ અઠવાડિયામાં 12 રેલીનું સંબોધન કરશે. અત્યાર સુધી નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ પીએમ મોદી પહેલી રેલી 23 ઓક્ટોબરે કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.