ETV Bharat / bharat

એપ્રિલ- મે નો સમય ચૂંટણી માટે યોગ્ય નથી: રામવિલાસ પાસવાન તથા નીતીશ કુમાર

નવી દિલ્હી : રામવિલાસ પાસવાન તથા નીતીશ કુમારે ચૂંટણીના સમયને લાંબો બતાવ્યો છે. તો આ સાથે જ તેમણે કહ્યું કે આ સમય ચૂંટણી માટે સારો નથી. આ દિવસોમાં ગર્મી વધારે હોય છે.ભાજપના સહયોગી તથા કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને ચૂંટણી એપ્રેલ-મે માસમાં આયોજન કરના વાંધો ઉઠાવ્યો છે, તેમણે કહ્યું કે આ મહિનાઓમાં ચૂંટણી ન થવી જોઇએ કારણ કે આ દિવસોમાં ગરમીમાં વધારો થતો હોય છો.તેથી તેમણે રાજનીતિક પાર્ટીઓને ચૂંટણી ફેબ્રુઆરી અથવા નવેમ્બર માસમાં કરવા માટે સૂચન આપ્યું હતું.

author img

By

Published : May 20, 2019, 9:45 AM IST

Updated : May 20, 2019, 10:16 AM IST

ફાઇલ ફોટો

નીતીશ કુમારએ આટલી ગરમીમાં ચૂંટણી કરાવા બાબત પર પ્રશ્નો ઉપાડયા હતા. તેમણે ચૂંટણી આયોગને ફેબ્રુઆરી - માર્ચ અથવા તો ઑક્ટોબર-નવેમ્બર માસમાં બે અથવા તો ચાર તબ્બકામાં પૂર્ણ કરાવા માટે સૂચન આપ્યું હતું.

ટ્વિટ
રામવિલાસ પાસવાન ટ્વિટ


બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે ચૂંટણીના સમયને લઇને કહ્યું કે આ સમયગાળો ચૂંટણી માટે સારો નથી કારણ કે આ સમય પર ગરમી વધારે થતી હોય છે. તો પાસવાને પણ ટ્વિટ કરી કહ્યું કે લોકો મતદાનને લઇ જાગૃત છે પરતું એપ્રેલ- મે માં ચૂંટણી માટે યોગ્ય સમય નથી કારણ કે તે સમયમાં ગરમી વધારે થતી હોય છે. તેથી મતદાનમાં ઘટાડો થાય છે.

લોક જનશક્તિ પાર્ટીના નેતા એ કહ્યું કે, રાજનીતિક દળોએ વિચારીને ફેબ્રુઆરી તથા નવેમ્બરમાં ચૂંટણી કરાવી જોઇએ આ બાબત પર સમગ્ર રાજનીતિક દળોએ વિચાર કરવો જોઇએ. લોકો આરામથી મતદાન કરી શકે તથા મતદાનમાં પણ વધારો થાય તેથી આ સમયગાળામાં ચૂંટણી કરાવી જોઇએ. આથી લોકતંત્ર મજબુત બનશે.

નીતીશ કુમારએ આટલી ગરમીમાં ચૂંટણી કરાવા બાબત પર પ્રશ્નો ઉપાડયા હતા. તેમણે ચૂંટણી આયોગને ફેબ્રુઆરી - માર્ચ અથવા તો ઑક્ટોબર-નવેમ્બર માસમાં બે અથવા તો ચાર તબ્બકામાં પૂર્ણ કરાવા માટે સૂચન આપ્યું હતું.

ટ્વિટ
રામવિલાસ પાસવાન ટ્વિટ


બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે ચૂંટણીના સમયને લઇને કહ્યું કે આ સમયગાળો ચૂંટણી માટે સારો નથી કારણ કે આ સમય પર ગરમી વધારે થતી હોય છે. તો પાસવાને પણ ટ્વિટ કરી કહ્યું કે લોકો મતદાનને લઇ જાગૃત છે પરતું એપ્રેલ- મે માં ચૂંટણી માટે યોગ્ય સમય નથી કારણ કે તે સમયમાં ગરમી વધારે થતી હોય છે. તેથી મતદાનમાં ઘટાડો થાય છે.

લોક જનશક્તિ પાર્ટીના નેતા એ કહ્યું કે, રાજનીતિક દળોએ વિચારીને ફેબ્રુઆરી તથા નવેમ્બરમાં ચૂંટણી કરાવી જોઇએ આ બાબત પર સમગ્ર રાજનીતિક દળોએ વિચાર કરવો જોઇએ. લોકો આરામથી મતદાન કરી શકે તથા મતદાનમાં પણ વધારો થાય તેથી આ સમયગાળામાં ચૂંટણી કરાવી જોઇએ. આથી લોકતંત્ર મજબુત બનશે.

Intro:Body:



નવી દિલ્હી : રામવિલાસ પાસવાન તથા નીતીશ કુમારે ચૂંટણીના સમયને લાંબો બતાવ્યો છે.તો આ સાથે જ તેમણે કહ્યું કે આ સમય ચૂંટણી માટે સારો નથી આ દિવસોમાં ગર્મી વધારે હોય છે.ભાજપના સહયોગી તથા કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને ચૂંટણી એપ્રેલ-મે માસમાં આયોજન કરના વિરૂદ્ધ વાંધો ઉઠાવ્યો છે તેમણે કહ્યું કે આ મહિનાઓમાં ચૂંટણી ન થવી જોઇએ કારણ કે આ દિવસોમાં ગર્મી વધારો થતી હોય થે.તેથી તેમણે રાજનીતિક પાર્ટીઓને ચૂંટણી ફેબ્રુઆરી અથવા નવેમ્બર માસમાં કરવા માટે સૂચન આપ્યું હતું.





નીતીશ કુમારએ આટલી ગર્મીમાં ચૂંટણી કરાવા બાબત પર પ્રશ્નો ઉપાડયા હતા. તેમણે ચૂંટણી આયોગને ફેબ્રુઆરી - માર્ચ અથવા તો  ઑક્ટોબર-નવેમ્બર માસમાં બે અથવા તો ચાર તબ્બકામાં પૂર્ણ કરાવા માટે સૂચન આપ્યું હતું.





બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે ચૂંટણીના સમયને લઇને કહ્યું કે આ સમયગાળો ચૂંટણી માટે સારો નથી કારણ કે આ સમય પર ગર્મી વધારે થતી હોય છે.તતો પાસવાને પણ ટ્વિટ કરી કહ્યું કે લોકો મતદાનને લઇ જાગૃત છે પરતું એપ્રેલ- મે માં વિધનસભા ચૂંટણી માટે યોગ્ય સમય નથી કારણ કે તે સમયમાં ગર્મી વધારે થતી હોય છે. તેથી મતદાનમાં ઘટાડો થાય છે. 



લોક જનશક્તિ પાર્ટીના નેતા એ કહ્યું કે, રાજનીતિક દળોએ વિચારીને ફેબ્રુઆરી તથા નવેમ્બરમાં ચૂંટણી કરાવી જોઇએ આ બાબત પર સમગ્ર રાજનીતિક દળોએ વિચાર કરવો જોઇએ. લોકો આરામથી મતડાન કરી શકે તથા મતદાન પણ વધારો થાય તેથી આ સમયગાળામાં ચૂંટણી કરાવી જોઇએ.આથી લોકતંત્ર મજબુત બનશે.


Conclusion:
Last Updated : May 20, 2019, 10:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.