ETV Bharat / bharat

રાજસ્થાન: સાંભર તળાવની નજીક 1 હજારથી વધુ વિદેશી પક્ષીઓના મોત

author img

By

Published : Nov 12, 2019, 3:47 PM IST

નાગૌર: સાંભર તળાવમાં મોટી સંખ્યામાં પ્રવાસી અને સ્થાનિક પક્ષીઓના મોતની ઘટના સામે આવતા વનવિભાગ હરકતમાં આવ્યું છે. આ ઘટનાને લઈ પર્યાવરણ પ્રેમીઓમાં પણ ચિંતા વધારી છે.

migratory birds killed nagaur

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ગત 6-7 દિવસમાં સાંભર તળાવની આસપાસના વિસ્તારોમાં સતત પક્ષીઓના મોત થતાં રહે છે. પણ સ્થાનિક તંત્ર તથા વનવિભાગને તેની જરા પણ ગંધ ન આવી. પર્યાવરણ પ્રેમી તથા સ્થાનિક લોકોને આ વાતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતાં. બાદ તંત્ર અને વન વિભાગને આ અંગેની જાણકારી આપી.

રાજસ્થાન: સાંભર તળાવની નજીક 1 હજારથી વધુ વિદેશી પક્ષીઓના મોત

આ ઘટનાની જાણ થતાં કલેક્ટર તથા વનવિભાગના અધિકારીઓ ઘટનાસ્થળ પર તપાસ કરવા પહોંચ્યા હતાં. તપાસ કરતા જાણવા મળ્યું કે, લગભગ 3-4 કીમી સુધીમાં પક્ષીઓના મૃતદેહ પડેલા જોવા મળે છે. વનવિભાગના અધિકારીએ આ ઘટના બાદ જણાવ્યું કે, પાણીમાં કોઈ ભેળસેળ થઈ હોવાના કારણે આવું બન્યું હોવાનું આશંકા વ્યક્ત કરી હતી.

આ ઘટનાનું સત્ય જાણવા માટે પક્ષીઓના મૃતદેહને ભોપાલ અને લુધિયાણા સ્થિત પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ગત 6-7 દિવસમાં સાંભર તળાવની આસપાસના વિસ્તારોમાં સતત પક્ષીઓના મોત થતાં રહે છે. પણ સ્થાનિક તંત્ર તથા વનવિભાગને તેની જરા પણ ગંધ ન આવી. પર્યાવરણ પ્રેમી તથા સ્થાનિક લોકોને આ વાતની જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતાં. બાદ તંત્ર અને વન વિભાગને આ અંગેની જાણકારી આપી.

રાજસ્થાન: સાંભર તળાવની નજીક 1 હજારથી વધુ વિદેશી પક્ષીઓના મોત

આ ઘટનાની જાણ થતાં કલેક્ટર તથા વનવિભાગના અધિકારીઓ ઘટનાસ્થળ પર તપાસ કરવા પહોંચ્યા હતાં. તપાસ કરતા જાણવા મળ્યું કે, લગભગ 3-4 કીમી સુધીમાં પક્ષીઓના મૃતદેહ પડેલા જોવા મળે છે. વનવિભાગના અધિકારીએ આ ઘટના બાદ જણાવ્યું કે, પાણીમાં કોઈ ભેળસેળ થઈ હોવાના કારણે આવું બન્યું હોવાનું આશંકા વ્યક્ત કરી હતી.

આ ઘટનાનું સત્ય જાણવા માટે પક્ષીઓના મૃતદેહને ભોપાલ અને લુધિયાણા સ્થિત પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.