ETV Bharat / bharat

15 જૂલાઈએ લોન્ચ થશે ભારતનું ચંદ્રયાન-2 - Gujarat

બેંગલુરુંઃ ભારત પોતાનું બીજુ ચંદ્ર મિશન ચંદ્રયાન-2 આગામી 15 જૂલાઈના રોજ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાથી અંતરીક્ષમાં લોન્ચ કરશે અને ચંન્દ્રયાન 6 સપ્ટેમ્બરે ચંદ્ર પર પહોંચી જશે.

સૌજન્યઃ IANS
author img

By

Published : Jun 13, 2019, 8:42 AM IST

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના અધ્યક્ષ સિવને સંવાદદાતાને જણાવ્યું કે, 3,890 કિલોગ્રામ વજનનું ચંદ્રયાન-2 મિશન શ્રી હરિકોટા સ્થિત અંતરિક્ષ કેન્દ્ર પર એક ભારે રૉકેટ દ્વારા સવારે 2ઃ15 કલાકે લોન્ચ કરવામાં આવશે.

આ મહાત્વકાંક્ષી મિશન બાદ ભારત તત્કાલિન સોવિયત સંઘ (રશિયા), અમેરિકા અને ચીન પછી ચંદ્ર પર પહોંચીને તેની કક્ષાએ, તેમની રીતે અને તેની હેઠળ વિભિન્ન પ્રયોગો કરનારો ચોથો દેશ બની જશે. ચંદ્રયાન-2 મિશનનો ખર્ચ 978 કરોડ રૂપિયા છે. જેમાં 375 કરોડ રૂપિયાનો ખર્ચ ઘરેલૂ સ્તરે નિર્મિત એક ક્રાયોજોનિક ઇન્જેનવાળો ભારે રૉકેટ ભૂસ્તરીત ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (જીએસએલવી-માર્ક 3) પર કરાશે.

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના અધ્યક્ષ સિવને સંવાદદાતાને જણાવ્યું કે, 3,890 કિલોગ્રામ વજનનું ચંદ્રયાન-2 મિશન શ્રી હરિકોટા સ્થિત અંતરિક્ષ કેન્દ્ર પર એક ભારે રૉકેટ દ્વારા સવારે 2ઃ15 કલાકે લોન્ચ કરવામાં આવશે.

આ મહાત્વકાંક્ષી મિશન બાદ ભારત તત્કાલિન સોવિયત સંઘ (રશિયા), અમેરિકા અને ચીન પછી ચંદ્ર પર પહોંચીને તેની કક્ષાએ, તેમની રીતે અને તેની હેઠળ વિભિન્ન પ્રયોગો કરનારો ચોથો દેશ બની જશે. ચંદ્રયાન-2 મિશનનો ખર્ચ 978 કરોડ રૂપિયા છે. જેમાં 375 કરોડ રૂપિયાનો ખર્ચ ઘરેલૂ સ્તરે નિર્મિત એક ક્રાયોજોનિક ઇન્જેનવાળો ભારે રૉકેટ ભૂસ્તરીત ઉપગ્રહ પ્રક્ષેપણ યાન (જીએસએલવી-માર્ક 3) પર કરાશે.

Intro:Body:

भारत दूसरा चंद्र मिशन 15 जुलाई को लांच करेगा

 

ભારતમાં મિશન ચંદ્રયાન-2 આગામી 15 જૂલાઈએ લોન્ચ થશે



बेंगलुरू, 12 जून (आईएएनएस)| भारत अपना दूसरा चंद्र मिशन चंद्रयान-2 15 जुलाई को आंध्र प्रदेश के श्रीहरिकोटा अंतरिक्ष केंद्र से लांच करेगा और चंद्रयान छह सितंबर को चंद्रमा की सतह पर पहुंचेगा।



બેંગલુરૂ: ભારત પોતાનું બીજુ ચંદ્ર મિશન ચંન્દ્રયાન-2 આગામી 15 જૂલાઈના રોજ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી અંતરીક્ષમાં લોન્ચ કરશે અને ચંન્દ્રયાન 6 સપ્ટેમ્બરે ચંદ્ર પર પહોંચી જશે.



भारतीय अंतरिक्ष अनुसंधान संगठन (इसरो) के अध्यक्ष के. सिवन ने यहां संवाददाताओं से कहा, "3,890 किलोग्राम वजनी चंद्रयान-2 मिशन हमारे श्रीहरिकोटा स्थित अंतरिक्ष केंद्र से एक भारी रॉकेट के जरिए सुबह तड़के 2.15 बजे लांच किया जाएगा।"



इस महत्वाकांक्षी मिशन के बाद भारत तत्कालीन सोवियत संघ (रूस), अमेरिका और चीन के बाद चंद्रमा पर पहुंच कर उसकी कक्षा में, उसकी सतह पर, उसके चारों ओर के वातावरण और उसके नीचे विभिन्न प्रयोग करने वाला चौथा राष्ट्र बन जाएगा।



चंद्रयान-2 मिशन की लागत 978 करोड़ रुपये है। इसमें 375 करोड़ रुपये की लागत घरेलू स्तर पर निर्मित एक क्रायोजेनिक इंजन वाला भारी रॉकेट भूस्थैतिक उपग्रह प्रक्षेपण यान (जीएसएलवी-मार्क3) आएगी।



--आईएएनएस

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.