ETV Bharat / bharat

ભાજપ અને કોંગ્રેસ પર નિમ્નકક્ષાનું રાજકારણ કરવાનો માયાવતીએ લગાવ્યો આરોપ

author img

By

Published : May 20, 2020, 12:41 PM IST

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ ટ્વિટ કર્યું છે કે, છેલ્લા ઘણા દિવસોથી પરપ્રાંતિય મજૂરોને વતન મોકલવાના નામે ભાજપ અને કોંગ્રેસ દ્વારા નિમ્નકક્ષાનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

mayawati
માયાવતી

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ ટ્વિટ કર્યું છે કે, છેલ્લા ઘણા દિવસોથી પરપ્રાંતિય મજૂરોને વતન મોકલવાના નામે ભાજપ અને કોંગ્રેસ દ્વારા નિમ્નકક્ષાનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

  • 1. पिछले कई दिनों से प्रवासी श्रमिकों को घर भेजने के नाम पर खासकर बीजेपी व कांग्रेस द्वारा जिस प्रकार से घिनौनी राजनीति की जा रही है यह अति-दुर्भाग्यपूर्ण। कहीं ऐसा तो नहीं ये पार्टियाँ आपसी मिलीभगत से एक-दूसरे पर आरोप-प्रत्यारोप करके इनकी त्रास्दी पर से ध्यान बाँट रही हैं? 1/4

    — Mayawati (@Mayawati) May 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપ મળીને દેશ અને રાજ્યના લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ બધુ કરી રહ્યા છે. જો કોંગ્રેસને લોકોની ચિંતા છે તો કોંગ્રેસ શાસિત રાજ્યોમાં બસો મુકીને મજૂરોને વતન પરત લાવવા જોઈએ. કોંગ્રેસે પણ ટ્રેનો દ્વારા મજૂરોને વતન પરત મોકલવામાં મદદ કરવી જોઈએ.

  • 2. यदि ऐसा नहीं है तो बी.एस.पी. का कहना है कि कांग्रेस को श्रमिक प्रवासियों को बसों से ही घर भेजने में मदद करने पर अड़ने की बजाए, इनका टिकट लेकर ट्रेनों से ही इन्हें इनके घर भेजने में इनकी मदद करनी चाहिये तो यह ज्यादा उचित व सही होगा। 2/4

    — Mayawati (@Mayawati) May 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ ટ્વિટ કર્યું છે કે, છેલ્લા ઘણા દિવસોથી પરપ્રાંતિય મજૂરોને વતન મોકલવાના નામે ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ દ્વારા નિમ્નકક્ષાનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. શું આ પક્ષો એકબીજા પર ભેદભાવોના આરોપો લગાવીને મુળ મુદ્દા પરથી ધ્યાન હટાવી રહ્યા છે?

  • 3. जबकि इन्हीं सब बातों को खास ध्यान में रखकर ही बीएसपी के लोगों ने अपने सामर्थ्य के हिसाब से प्रचार व प्रसार के चक्कर में ना पड़कर बल्कि पूरे देश में इनकी हर स्तर पर काफी मदद की है अर्थात् बीजेपी व कांग्रेस पार्टी की तरह इनकी मदद की आड़ में कोई घिनौनी राजनीति नहीं की है। 3/4

    — Mayawati (@Mayawati) May 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બસપાના જણાવ્યા મુજબ, બસો દ્વારા મજૂર સ્થળાંતર કરનારાઓને વતન મોકલવા બાબતે વિવાદમાં ઉતરવાને બદલે કોંગ્રેસે તેમને ટિકિટ આપીને ટ્રેન દ્વારા વતન પહોંચવામાં તેમની મદદ કરવી જોઈએ. જે વધુ ન્યાયી અને યોગ્ય હશે. બસપાએ પ્રચાર પ્રસારથી દુર રહીને લોકોની મદદ કરી છે. કોંગ્રેસ અને ભાજપ જેમ નિમ્નકક્ષાનું રાજકારણ નથી કર્યું.

  • 4. साथ ही, बीएसपी की कांग्रेस पार्टी को यह भी सलाह है कि यदि कांग्रेस को श्रमिक प्रवासियों को बसों से ही उनके घर वापसी में मदद करनी है अर्थात ट्रेनां से नहीं करनी है तो फिर इनको अपनी ये सभी बसें कांग्रेस-शासित राज्यों में श्रमिकों की मदद में लगा देनी चाहिये तो यह बेहतर होगा। 4/4

    — Mayawati (@Mayawati) May 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ ટ્વિટ કર્યું છે કે, છેલ્લા ઘણા દિવસોથી પરપ્રાંતિય મજૂરોને વતન મોકલવાના નામે ભાજપ અને કોંગ્રેસ દ્વારા નિમ્નકક્ષાનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

  • 1. पिछले कई दिनों से प्रवासी श्रमिकों को घर भेजने के नाम पर खासकर बीजेपी व कांग्रेस द्वारा जिस प्रकार से घिनौनी राजनीति की जा रही है यह अति-दुर्भाग्यपूर्ण। कहीं ऐसा तो नहीं ये पार्टियाँ आपसी मिलीभगत से एक-दूसरे पर आरोप-प्रत्यारोप करके इनकी त्रास्दी पर से ध्यान बाँट रही हैं? 1/4

    — Mayawati (@Mayawati) May 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

માયાવતીએ કહ્યું કે, કોંગ્રેસ અને ભાજપ મળીને દેશ અને રાજ્યના લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ બધુ કરી રહ્યા છે. જો કોંગ્રેસને લોકોની ચિંતા છે તો કોંગ્રેસ શાસિત રાજ્યોમાં બસો મુકીને મજૂરોને વતન પરત લાવવા જોઈએ. કોંગ્રેસે પણ ટ્રેનો દ્વારા મજૂરોને વતન પરત મોકલવામાં મદદ કરવી જોઈએ.

  • 2. यदि ऐसा नहीं है तो बी.एस.पी. का कहना है कि कांग्रेस को श्रमिक प्रवासियों को बसों से ही घर भेजने में मदद करने पर अड़ने की बजाए, इनका टिकट लेकर ट्रेनों से ही इन्हें इनके घर भेजने में इनकी मदद करनी चाहिये तो यह ज्यादा उचित व सही होगा। 2/4

    — Mayawati (@Mayawati) May 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ ટ્વિટ કર્યું છે કે, છેલ્લા ઘણા દિવસોથી પરપ્રાંતિય મજૂરોને વતન મોકલવાના નામે ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસ દ્વારા નિમ્નકક્ષાનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. શું આ પક્ષો એકબીજા પર ભેદભાવોના આરોપો લગાવીને મુળ મુદ્દા પરથી ધ્યાન હટાવી રહ્યા છે?

  • 3. जबकि इन्हीं सब बातों को खास ध्यान में रखकर ही बीएसपी के लोगों ने अपने सामर्थ्य के हिसाब से प्रचार व प्रसार के चक्कर में ना पड़कर बल्कि पूरे देश में इनकी हर स्तर पर काफी मदद की है अर्थात् बीजेपी व कांग्रेस पार्टी की तरह इनकी मदद की आड़ में कोई घिनौनी राजनीति नहीं की है। 3/4

    — Mayawati (@Mayawati) May 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

બસપાના જણાવ્યા મુજબ, બસો દ્વારા મજૂર સ્થળાંતર કરનારાઓને વતન મોકલવા બાબતે વિવાદમાં ઉતરવાને બદલે કોંગ્રેસે તેમને ટિકિટ આપીને ટ્રેન દ્વારા વતન પહોંચવામાં તેમની મદદ કરવી જોઈએ. જે વધુ ન્યાયી અને યોગ્ય હશે. બસપાએ પ્રચાર પ્રસારથી દુર રહીને લોકોની મદદ કરી છે. કોંગ્રેસ અને ભાજપ જેમ નિમ્નકક્ષાનું રાજકારણ નથી કર્યું.

  • 4. साथ ही, बीएसपी की कांग्रेस पार्टी को यह भी सलाह है कि यदि कांग्रेस को श्रमिक प्रवासियों को बसों से ही उनके घर वापसी में मदद करनी है अर्थात ट्रेनां से नहीं करनी है तो फिर इनको अपनी ये सभी बसें कांग्रेस-शासित राज्यों में श्रमिकों की मदद में लगा देनी चाहिये तो यह बेहतर होगा। 4/4

    — Mayawati (@Mayawati) May 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.