ETV Bharat / bharat

મમતાનું ડેમેજ કંટ્રોલ: મુસ્લિમ લઘુમતી ધરાવતી શાળા માટેના પરિપત્ર પાછા ખેંચ્યા

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના કારણે હાલમાં રાજકારણ ગરમાયું છે. મમતા સરકારે જાહેર કરેલા એક પરિપત્રને કારણે વિવાદ થઇ ગયો છે, જો કે મમતાએ આ બાબતે સ્પષ્ટતા કરીને જણાવ્યું છે કે આ ભુલથી જાહેર થઇ ગયેલું પરિપત્ર છે. આ એક એવા અધિકારીની ભુલ છે જેને આ પરિપત્ર વિશે કોઇ જાણ જ નથી. જાણો સંપૂર્ણ બાબત..

author img

By

Published : Jun 28, 2019, 4:31 PM IST

Schools

હકીકતમાં, આ પરિપત્રમાં શાળાઓમાં અલગ ડાઇનિંગ હોલ બનાવવાની વાત હતી જ્યાં મોટા ભાગના લઘુમતી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા પરિપત્ર સામે લોકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. જોકે, થોડા સમય પહેલા સરકારે તેનો બચાવ કર્યો હતો. મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, તેમાં કશું પણ વિવાદાસ્પદ નથી. તેમના જણાવ્યા મુજબ, આ વ્યવસ્થા એવી શાળાઓમાં અપનાવવામાં આવી છે જ્યાં 70 ટકા વિદ્યાર્થીઓ લઘુમતી સમુદાયમાંથી આવે છે.

Mamta
જાહેર કરવામાં આવેલો પરિપત્ર

આમાં લઘુમતી વિભાગના ભંડોળનો ઉપયોગ થવાનો હતો. મધ્ય ડે ભોજન યોજના માટે ડાઇનિંગ હોલ બનાવવાની વાત કરવામાં આવી હતી.

Mamta
મમતા બેનર્જીનું સ્પષ્ટીકરણ

મુખ્યપ્રધાન તરફથી પહેલા જણાવવામાં આવ્યું હતું કે, અલગ-અલગ વિભાગથી ભંડોળ જમા કરીને આ પરિપત્ર લાગુ કરવામાં આવશે. તેમના જણાવ્યા પ્રમાણે, આ યોજનામાં વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ વિભાગ નહીં હોય.

Mamta
સૌ.ANI

હકીકતમાં, આ પરિપત્રમાં શાળાઓમાં અલગ ડાઇનિંગ હોલ બનાવવાની વાત હતી જ્યાં મોટા ભાગના લઘુમતી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા પરિપત્ર સામે લોકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. જોકે, થોડા સમય પહેલા સરકારે તેનો બચાવ કર્યો હતો. મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, તેમાં કશું પણ વિવાદાસ્પદ નથી. તેમના જણાવ્યા મુજબ, આ વ્યવસ્થા એવી શાળાઓમાં અપનાવવામાં આવી છે જ્યાં 70 ટકા વિદ્યાર્થીઓ લઘુમતી સમુદાયમાંથી આવે છે.

Mamta
જાહેર કરવામાં આવેલો પરિપત્ર

આમાં લઘુમતી વિભાગના ભંડોળનો ઉપયોગ થવાનો હતો. મધ્ય ડે ભોજન યોજના માટે ડાઇનિંગ હોલ બનાવવાની વાત કરવામાં આવી હતી.

Mamta
મમતા બેનર્જીનું સ્પષ્ટીકરણ

મુખ્યપ્રધાન તરફથી પહેલા જણાવવામાં આવ્યું હતું કે, અલગ-અલગ વિભાગથી ભંડોળ જમા કરીને આ પરિપત્ર લાગુ કરવામાં આવશે. તેમના જણાવ્યા પ્રમાણે, આ યોજનામાં વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ વિભાગ નહીં હોય.

Mamta
સૌ.ANI
Intro:Body:

મમતાનું ડેમેજ કંટ્રોલ: મુસ્લિમ લઘુમતી ધરાવતી શાળા માટેના પરિપત્ર પાછા ખેંચ્યા



Mamta banerjee Disputed Circular For minority Schools



West bangal, Mamta banerjee, minority Students, Circular 



કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના કારણે હાલમાં રાજકારણ ગરમાયું છે. મમતા સરકારે જાહેર કરેલા એક પરિપત્રને કારણે વિવાદ થઇ ગયો છે, જો કે મમતાએ આ બાબતે સ્પષ્ટતા કરીને જણાવ્યું છે કે આ ભુલથી જાહેર થઇ ગયેલું પરિપત્ર છે. આ એક એવા અધિકારીની ભુલ છે જેને આ પરિપત્ર વિશે કોઇ જાણ જ નથી. જાણો સંપૂર્ણ બાબત..



હકીકતમાં, આ પરિપત્રમાં શાળાઓમાં અલગ ડાઇનિંગ હોલ બનાવવાની વાત હતી જ્યાં મોટા ભાગના લઘુમતી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા.



રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા પરિપત્ર સામે લોકોએ વિરોધ પણ નોંધાવ્યો હતો. જોકે, થોડા સમય પહેલા સરકારે તેનો બચાવ કર્યો હતો. મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે, તેમાં કશું પણ વિવાદાસ્પદ નથી. તેમના જણાવ્યા મુજબ, આ વ્યવસ્થા એવી શાળાઓમાં અપનાવવામાં આવી છે જ્યાં 70 ટકા વિદ્યાર્થીઓ લઘુમતી સમુદાયમાંથી આવે છે.



આમાં લઘુમતી વિભાગના ભંડોળનો ઉપયોગ થવાનો હતો. મધ્ય ડે ભોજન યોજના માટે ડાઇનિંગ હોલ બનાવવાની વાત કરવામાં આવી હતી.



મુખ્યપ્રધાન તરફથી પહેલા જણાવવામાં આવ્યું હતું કે, અલગ-અલગ વિભાગથી ભંડોળ જમા કરીને આ પરિપત્ર લાગુ કરવામાં આવશે. તેમના જણાવ્યા પ્રમાણે, આ યોજનામાં વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ વિભાગ નહીં હોય.

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.