ETV Bharat / bharat

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેની માતાનું નિધન - મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેની માતાનું 1 ઓગસ્ટ શનિવારના રોજ નિધન થયું છે. તે ઘણાં સમયથી બિમાર હતા. તેઓ મુંબઇની હોસ્પિટલમાં દાખલ હતા.

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે
મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે
author img

By

Published : Aug 2, 2020, 8:34 AM IST

Updated : Aug 2, 2020, 9:36 AM IST

મુંબઇ: મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેની માતાનું 1 ઓગસ્ટ શનિવારે નિધન થયું છે. તે ઘણાં સમયથી બિમાર હતા, તેમને મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની ઉંમર 75 વર્ષની હતી.

  • आरोग्यमंत्री @rajeshtope11 जी यांच्या मातोश्री शारदाताई यांच्या निधनाची बातमी ऐकून दुःख झाले. काही महिन्यांपासून त्या रुग्णालयात असताना देखील राजेश टोपे जी यांनी कोरोनाविरुद्ध लढून महाराष्ट्राची काळजी घेतली. शारदाताई टोपे यांच्या आत्म्यास चिरशांती लाभो हिच ईश्वरचरणी प्रार्थना🙏🏼

    — Office of Uddhav Thackeray (@OfficeofUT) August 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે રાજેશ ટોપેની માતાને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેની માતા શારદાતાઇના નિધનના સમાચાર સાંભળીને દુ:ખ થયું છે. ઘણાં સમયથી તેમની માતા હોસ્પિટલમાં દાખલ હતા, છતાં રાજેશ ટોપેએ કોરોનાથી લડાઇ લડીને મહારાષ્ટ્ર રાજ્યની સંભાળ લીધી હતી.

  • ती अजातशत्रु होती.एका शब्दानेही तिने कुणाला दुखावलं नाही.सर्वांना प्रेम दिले. माझ्या वडिलांच्या सोबत ती सावली सारखी राहिली. ४ वर्षांपूर्वी वडिल गेल्यानंतर ती आधार होती.दोन दिवसांपूर्वी तिने माझ्या पाठीवर दोन्ही हात ठेवत मला आर्शिवाद दिले. तो आशिर्वाद आता कायम माझ्या पाठीशी राहील. pic.twitter.com/wyfYVJXnzX

    — Rajesh Tope (@rajeshtope11) August 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન અને NCP પ્રમુખ જયંત પાટિલે પણ તેમની સંવેદના વ્યકત કરી હતી.

મુંબઇ: મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેની માતાનું 1 ઓગસ્ટ શનિવારે નિધન થયું છે. તે ઘણાં સમયથી બિમાર હતા, તેમને મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની ઉંમર 75 વર્ષની હતી.

  • आरोग्यमंत्री @rajeshtope11 जी यांच्या मातोश्री शारदाताई यांच्या निधनाची बातमी ऐकून दुःख झाले. काही महिन्यांपासून त्या रुग्णालयात असताना देखील राजेश टोपे जी यांनी कोरोनाविरुद्ध लढून महाराष्ट्राची काळजी घेतली. शारदाताई टोपे यांच्या आत्म्यास चिरशांती लाभो हिच ईश्वरचरणी प्रार्थना🙏🏼

    — Office of Uddhav Thackeray (@OfficeofUT) August 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે રાજેશ ટોપેની માતાને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે, સ્વાસ્થ્ય પ્રધાન રાજેશ ટોપેની માતા શારદાતાઇના નિધનના સમાચાર સાંભળીને દુ:ખ થયું છે. ઘણાં સમયથી તેમની માતા હોસ્પિટલમાં દાખલ હતા, છતાં રાજેશ ટોપેએ કોરોનાથી લડાઇ લડીને મહારાષ્ટ્ર રાજ્યની સંભાળ લીધી હતી.

  • ती अजातशत्रु होती.एका शब्दानेही तिने कुणाला दुखावलं नाही.सर्वांना प्रेम दिले. माझ्या वडिलांच्या सोबत ती सावली सारखी राहिली. ४ वर्षांपूर्वी वडिल गेल्यानंतर ती आधार होती.दोन दिवसांपूर्वी तिने माझ्या पाठीवर दोन्ही हात ठेवत मला आर्शिवाद दिले. तो आशिर्वाद आता कायम माझ्या पाठीशी राहील. pic.twitter.com/wyfYVJXnzX

    — Rajesh Tope (@rajeshtope11) August 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન અને NCP પ્રમુખ જયંત પાટિલે પણ તેમની સંવેદના વ્યકત કરી હતી.

Last Updated : Aug 2, 2020, 9:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.