ETV Bharat / bharat

કોંગ્રેસી નેતા ખડગેને કર્ણાટકના મુખ્યપ્રધાન બનાવો તો ખુશી થશે: ભાજપ સાંસદ

બેંગ્લોર: કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસના નેતાઓ દ્વારા બળવાખોર ધારાસભ્યને સમજાવવા ગઠબંધનના પ્રયાસો ચાલી રહ્યાં છે. આ બધા વચ્ચે ભાજપના એક સાંસદે CM પદને લઈને મોટુ નિવેદન આપ્યું છે. તેઓેએ કહ્યું કે, જો હરીફ વિરોધી મલ્લિકાઅર્જુન ખડગેને મુખ્યપ્રધાન બનાવવામાં આવે તો મને વધારે ખુશી મળશે.

author img

By

Published : Jul 14, 2019, 10:47 AM IST

BJP સાંસદે કહ્યું, કોંગી નેતા ખડગેને CM બનાવવાથી વધુ ખુશી મળશે

ભાજપા સાંસદ ઉમેશ જાધવે જણાવ્યું કે, " હું તેનું સ્વાગત કરીશ. જો એક દલિત વ્યક્તિને મુખ્યપ્રધાન બનાવવામાં આવે તો તેમાં તો મને સૌથી વધારે ખુશી મળશે.

જાધવે જ લોકસભા ચૂંટણીમાં ખડગેને ગુલબર્ગા બેઠક પરથી હરાવ્યાં હતાં.

તેનું નિવેદન સતાધારી ગઠબંધનના 16 નારાજ ધારાસભ્યોના રાજીનામા પછી રાજ્યમાં થયેલા રાજકીય ખળભળાટ વચ્ચે જ આવ્યું હતું. એવી અટકળો વહેતી થઇ છે કે બાગી ધારાસભ્યોમાં આ સંકટને ઉકેલવા માટે એચ.ડી. કુમારસ્વામી સિવાય કોઈ બીજાને મુખ્યપ્રધાન તરીકે જોવા ઈચ્છતા નથી.

કોંગ્રેસના દલિત નેતાઓનો એક વર્ગ એ વાત પર તાકાત અજમાવી રહ્યો છે કે, તેમના માંથી કોઈ એક મુખ્યપ્રધાન બને.

જાધવ પહેલાથી જ કોંગ્રસેમાં હતા અને પછી તે પાછળથી ભાજપામાં સામેલ થયા હતાં.

ભાજપા સાંસદ ઉમેશ જાધવે જણાવ્યું કે, " હું તેનું સ્વાગત કરીશ. જો એક દલિત વ્યક્તિને મુખ્યપ્રધાન બનાવવામાં આવે તો તેમાં તો મને સૌથી વધારે ખુશી મળશે.

જાધવે જ લોકસભા ચૂંટણીમાં ખડગેને ગુલબર્ગા બેઠક પરથી હરાવ્યાં હતાં.

તેનું નિવેદન સતાધારી ગઠબંધનના 16 નારાજ ધારાસભ્યોના રાજીનામા પછી રાજ્યમાં થયેલા રાજકીય ખળભળાટ વચ્ચે જ આવ્યું હતું. એવી અટકળો વહેતી થઇ છે કે બાગી ધારાસભ્યોમાં આ સંકટને ઉકેલવા માટે એચ.ડી. કુમારસ્વામી સિવાય કોઈ બીજાને મુખ્યપ્રધાન તરીકે જોવા ઈચ્છતા નથી.

કોંગ્રેસના દલિત નેતાઓનો એક વર્ગ એ વાત પર તાકાત અજમાવી રહ્યો છે કે, તેમના માંથી કોઈ એક મુખ્યપ્રધાન બને.

જાધવ પહેલાથી જ કોંગ્રસેમાં હતા અને પછી તે પાછળથી ભાજપામાં સામેલ થયા હતાં.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/will-be-the-happiest-person-if-kharge-is-made-ktk-cm-says-umesh-jadhav-1/na20190714082204573



BJP सांसद ने कहा- कांग्रेस नेता खड़गे को CM बनाने पर होगी बेहद खुशी



बेंगलुरु: कर्नाटक में कांग्रेस और जदएस के नेताओं द्वारा बागी विधायकों को समझाने-बुझाने एवं गठबंधन सरकार को बचाने के प्रयास जारी है. इसी बीच भाजपा सांसद ने सीएम पद को लेकर बड़ा बयान दिया है. उन्होंने कहा कि यदि चिर प्रतिद्वंद्वी मल्लिकार्जुन खड़गे को मुख्यमंत्री बनाया जाता है तो मुझे सबसे ज्यादा खुशी होगी.





भाजपा सांसद उमेश जाधव ने कहा, 'मैं इसका स्वागत करूंगा. यदि एक दलित व्यक्ति को मुख्यमंत्री बनाया जाता है तो इससे मुझे सबसे ज्यादा खुशी होगी.'



जाधव ने ही लोकसभा में चुनाव में खड़गे को गुलबर्गा सीट से हराया था.



उनका बयान सत्तारूढ़ गठबंधन के 16 नाराज विधायकों के इस्तीफे के बाद राज्य में उत्पन्न राजनीतिक संकट के बीच आया है. ऐसी अटकलें हैं कि बागी विधायकों में कुछ इस संकट के समाधान के लिए एच डी कुमारस्वामी के अलावा किसी अन्य को मुख्यमंत्री के रूप में देखना चाहते हैं.



पढ़ें-कर्नाटक के पांच और कांग्रेस विधायक पहुंचे सुप्रीम कोर्ट, स्पीकर पर गंभीर आरोप



कांग्रेस के दलित नेताओं का एक वर्ग कथित रूप से इस बात पर जोर दे रहा है कि उनमें से किसी एक को मुख्यमंत्री बनाया जाए.



वैसे जाधव पहले कांग्रेस में ही थे और बाद में वह भाजपा में शामिल हो गये थे


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.