ETV Bharat / bharat

LIVE: 'પટેલ બાપા' એ 92 વર્ષે લીધા અંતિમ શ્વાસ, કેશુબાપા પંચમહાભૂતમાં વિલિન

author img

By

Published : Oct 29, 2020, 12:19 PM IST

Updated : Oct 29, 2020, 7:14 PM IST

કેશુબાપા
કેશુબાપા

18:14 October 29

કેશુબાપા પંચમહાભૂતમાં વિલિન થયા

કેશુબાપા પંચમહાભૂતમાં વિલિન થયા

17:40 October 29

કેશુબાપાને "ગાર્ડ ઓફ ઓનર" અપાયું

ગાર્ડ ઓફ ઓનર
  • કેશુબાપાને "ગાર્ડ ઓફ ઓનર" અપાયું

17:33 October 29

વડાપ્રધાન મોદી કેશુબાપાને આપશે શ્રદ્ધાંજલિ

  • તેમના પરિવારજનો અને હિતેચ્છુઓ પ્રતિ મારી સંવેદના. તેમના દીકરા ભરતભાઈ સાથે વાત કરી અને દિલસોજી વ્યક્ત કરી. ઓમ શાંતિ.

    — Narendra Modi (@narendramodi) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડાપ્રધાન મોદી આવતીકાલથી બે દિવસના પ્રવાસે, કેશુબાપાને આપશે શ્રદ્ધાંજલિ

17:31 October 29

મુખ્યપ્રધાન સહિતના નેતાઓ અંતિમ યાત્રામાં જોડાયા

અંતિમ યાત્રામાં નેતાઓ જોડાયા
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના નેતાઓ અંતિમ યાત્રામાં જોડાયા

17:31 October 29

કેશુબાપાને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાશે વિદાય

  •  "ગાર્ડ ઓફ ઓનર" સાથે અપાશે વિદાય

17:28 October 29

કેશુબાપાને રાજ્યકીય સન્માન સાથે વિદાય

રાજ્યકીય સન્માન સાથે વિદાય

કેશુબાપાને રાજ્યકીય સન્માન અપાયો

17:27 October 29

કેશબાપાના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે સ્મશાન લઇ જવાયો

પાર્થિવ દેહને અંતિમવિધિ માટે સ્મશાન લઇ જવાયો
  • કેશબાપાના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે સ્મશાન લઇ જવાયો

17:12 October 29

પૂર્વ મુખ્યપ્રધાન કેશુબાપાની અંતિમ યાત્રા નીકળી

કેશુબાપાની અંતિમ યાત્રા નીકળી

પૂર્વ મુખ્યપ્રધાન કેશુબાપાની અંતિમ યાત્રા નીકળી

17:06 October 29

ધારાસભ્ય કેશુ નાકરાણીએ કેશુભાઇ પેટલને આપી શ્રદ્ધાંજલિ

કેશુ નાકરાણી

ધારાસભ્ય  કેશુ નાકરાણીએ કહ્યું કેશુભાઇ પટેલે પોતાનું જીવન પાર્ટ માટે સમર્પિત કર્યું છે. 

17:05 October 29

સમગ્ર દેશ સાથે ભાજપના તમામ કાર્યકર્તાઓ આજે દુ:ખી : ભારતી શિયાળ

ભારતી શિયાળ

ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતી શિયાળે પણ શોક વ્યક્ત કર્યો

17:00 October 29

કેશુભાઇ પટેલને હમેશાં ગુજરાત યાદ રાખશે :જીતુ વાઘાણી

જીતુ વાઘાણી

ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે, હું કેશુભાઇ પટેલ શ્રદ્ધાંજિલ અર્પણ કરૂ છું

16:44 October 29

કેશુભાઇ પટેલનું ગાંધીનગરના સેક્ટર 30માં અંતિમવિધિ કરાશે

કેશુભાઇ પટેલનું ગાંધીનગરના સેક્ટર 30માં અંતિમવિધિ કરાશે

16:19 October 29

કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડો. સી. એન. અશવથ નારાયણે શોક વ્યક્ત કર્યો

  • Saddened to learn about the demise of former CM of Gujarat Shri #KeshubhaiPatel .

    With his unwavering commitment to serve the people, he was a popular leader whose contribution to public life was significant.

    Om Shanti

    — Dr. Ashwathnarayan C. N. (@drashwathcn) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડો. સી. એન. અશવથ નારાયણે ટ્વિટ કરી કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી 

16:15 October 29

હાર્દિક પટેલ કેશુભાઇ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યો

હાર્દિક પટેલ કેશુભાઇ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યો

15:58 October 29

પૂર્વ અધ્યક્ષ રમણ વોરાએ પણ શોક વ્યક્ત કર્યો

રમણ વોરા

વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણ વોરાએ પણ શોક વ્યક્ત કરતા કહ્યું કે, ચેકડેમની યોજનાઓ કેશુભાઇ પટેલના નામે લખાયેલી છે.તેમણે કહ્યું કે, હું કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું

15:52 October 29

સી.આર.પાટીલે કહ્યું,એમનાં દુ:ખદ નિધનથી ભારતીય જનતા પાર્ટીએ એક મહત્વનો આધાર ગુમાવ્યો

સી.આર.પાટીલ

એમનાં દુ:ખદ નિધનથી ભારતીય જનતા પાર્ટીએ એક મહત્વનો આધાર ગુમાવ્યો છે. ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ અર્પે, એમનાં પરિવાર તેમજ શુભેચ્છકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું ! ઓમ શાંતિ !

15:43 October 29

કેશુભાઇ પટેલના જવાથી રાજકરણમાં મોટી ખોટ : CM વિજય રૂપાણી

વિજય રૂપાણી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેશુભાઇ પટેલની નિધન પર શોક વ્યક્ત કર્યો છે.મુખ્યપ્રધાને કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપવા તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવી છે. 

15:39 October 29

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પી

  • શ્રી કેશુભાઇ પટેલના નિધનથી રાષ્ટ્રે એક મોટા ગજાના નેતા ગુમાવી દીધા છે. એનું લાંબુ જાહેરજીવન લાખો લોકો, ખાસ કરીને ગામડાઓના લોકોના જીવન સુધારણા માટે સમર્પિત હતું. ખેડૂતોના હિતોના રક્ષક તેઓ લોકો સાથે ગજબનો નાતો ધરાવતા હતા.

    — President of India (@rashtrapatibhvn) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી

15:31 October 29

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આપી શ્રદ્ધાંજલિ

  • ગુજરાતમાં ભાજપનાં પ્રથમ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતા આદરણીય શ્રી કેશુભાઇ પટેલનાં દુ:ખદ નિધનથી અત્યંત વ્યથિત છું. પક્ષનું હિત એમના માટે હંમેશા સર્વોપરિ રહ્યું હતું. pic.twitter.com/titsbFr0Ns

    — C R Paatil (@CRPaatil) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભાજપ પ્રદેશ અધ્યક્ષ  સી.આર .પાટીલે આપી શ્રદ્ધાંજલિ

15:20 October 29

સોમનનાથ સ્વયંભૂ બંધ

કેશુભાઇ પટેલના નિધન બાદ સોમનાથમાં માર્કેટ સ્વયંભૂ બંધ

15:16 October 29

મુખ્યપ્રધાન વિજયરૂપાણી, નાયબ મુખ્યપ્રધાને અંતિમ દર્શન કર્યા

અંતિમ દર્શન
અંતિમ દર્શન

મુખ્યપ્રધાન વિજયરૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કેશુભાઇ પટેલના અંતિમ દર્શન કર્યા

15:12 October 29

દિલીપ સંઘાણીએ પાઠવી શ્રદ્ધાજંલિ

  • અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ખાતે કેશુભાઈ પટેલને યાદ કરવામાં આવ્યા
  • રાજ્ય સરકારના પૂર્વ સંસદીય સચીવ હીરા સોલંકીએ પણ દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાજંલિ પાઠવી

14:24 October 29

વડાપ્રધાન મોદીએ વીડિયો શેર શોક વ્યક્ત કર્યું

  • हम सभी के प्रिय, श्रद्धेय केशुभाई पटेल जी के निधन से मैं दुखी हूं, स्तब्ध हूं। https://t.co/kWCDdWmyOR

    — Narendra Modi (@narendramodi) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડાપ્રધાન મોદીએ વીડિયો શેર શોક વ્યક્ત કર્યું

14:21 October 29

વજુભાઇ વાળાએ ટ્વિટ કર્યુ

  • My deep condolences on sad demises of Former Gujarat Chief Minister Keshubhai Patel, We lost a seasoned politician, an able leader, a great public administrator and a strong farmer. pic.twitter.com/nwhhWbIiyM

    — Vajubhai Vala (@VajubhaiVala3) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વજુભાઇ વાળાએ શોક વ્યક્ત કર્યો

13:36 October 29

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દુઃખની લાગણી વ્યક્ત કરી

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર્વ મુખ્યપ્રધાન સ્વ.કેશુભાઈ પટેલના અવસાન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી આપી છે.

13:26 October 29

શક્તિસિંહ ગોહિલે કર્યું ટ્વિટ

શક્તિસિંહ
શક્તિસિંહ

શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો

13:24 October 29

કેશુભાઇ પટેલનો પાર્થિવ દેહ

કેશુભાઇનો પાર્થિવ દેહ

 કેશુભાઇનો પાર્થિવ દેહ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલથી ઘરે રવાના

13:22 October 29

ભાજપ ગુજરાતે પણ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યું

ભાજપ ગુજરાત
ભાજપ ગુજરાત

ભાજપ ગુજરાતે કેશુભાઇના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું

13:22 October 29

પુરૂષોત્તમ રૂપાલાએ કર્યું ટ્વિટ

પુરૂષોત્તમ રૂપાલા
પુરૂષોત્તમ રૂપાલા

પુરૂષોત્તમ રૂપાલાએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો

13:16 October 29

અમિત શાહે ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો

  • भाजपा में रहते हुए गुजरात में संगठन को सशक्त करने में केशुभाई ने अहम भूमिका निभाई। सोमनाथ मंदिर के ट्रस्टी के रूप में उन्होंने मंदिर के विकास में हमेशा बढ़ चढ़कर सहयोग किया। अपने कार्यों व व्यवहार से केशुभाई सदैव हमारी स्मृति में रहेंगे। ईश्वर उन्हें अपने श्रीचरणों में स्थान दें। pic.twitter.com/MwVVbPWx0h

    — Amit Shah (@AmitShah) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

 કેેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કરી પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. 

13:15 October 29

ગુજરાતમાં રાજકિય શોક

 ભાજપના મુખિયા કહેવાતાં કેશુભાઈ પટેલના નિધન પર ગુજરાતમાં એક દિવસનો રાજકિય શોક જાહેર કરવામાં આવ્યો છે. 

13:12 October 29

સાંજે 5 વાગ્યે થશે કેશુબાપાની અંતિમવિધિ

સાંજે 5 વાગ્યે પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલની અંતિમવિધિ કરવામાં આવશે

13:10 October 29

કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ શોક વ્યક્ત કર્યો

  • गुजरात के पूर्व मुख्यमंत्री केशुभाई पटेल जी को मेरी भावभीनी श्रद्धांजलि। गुजरात की प्रगति में और प्रदेश में भाजपा संगठन को मजबूत करने में केशुभाई का योगदान हमेशा याद रखा जायेगा। ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें। ॐ शांति

    — Nitin Gadkari (@nitin_gadkari) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ કેશુભાઈ પેટલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ 

13:09 October 29

બપોરે ત્રણ વાગ્યે યોજાશે કેબિનેટ બેઠક

  બપોરે ત્રણ વાગ્યે યોજાશે કેબિનેટ બેઠક 

13:07 October 29

પૂર્વ મુખ્યપ્રધાન આનંદી બેન પટેલે શોક વ્યક્ત કર્યો

  • गुजरात के पूर्वमुख्यमंत्री एवं श्री सोमनाथट्रस्ट के अध्यक्ष,वरिष्ठ मार्गदर्शक श्रीमान केशुभाई पटेलजीके निधनकी खबर अत्यंत दुखदायक है। परमात्मा दिवंगतकी आत्माको शाश्वत शांति एवं मोक्ष प्रदान करें एवं शोकसंतप्त परिजनोंको दु:ख सहन करनेकी शक्तिदें| ॐ शान्तिः 🙏ॐशान्तिः🙏 pic.twitter.com/V2CC4TUIs0

    — Anandiben Patel (@anandibenpatel) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

   કેશુભાઈ પટેલાના નિધન પર પૂર્વ મુખ્યપ્રધાન આનંદી બેન પટેલે શોક વ્યક્ત કર્યો

13:04 October 29

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાને આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાની નિધન પર ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો 

12:59 October 29

અમિત ચાવડાએ કર્યું ટ્વિટ

  • गुजरात के पूर्व मुख्यमंत्री और दिग्गज राजनेता आदरणीय केशुभाई पटेल के निधन पर गहरा शोक व्यक्त करता हूँ।

    गुजरात ने एक महान राजनेता को खो दिया है,उनका पूरा जीवन गुजरात की सेवा के लिए समर्पित था, उनके परिवार और समर्थकों के प्रति मेरी संवेदना है। भगवान उनकी आत्मा को शांति प्रदान करे। pic.twitter.com/sOLOtUGZVE

    — Amit Chavda (@AmitChavdaINC) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમિત ચાવડાએ કર્યું ટ્વિટને પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

12:58 October 29

શક્તિસિંહ ગોહિલ કર્યું ટ્વિટ

શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો

12:54 October 29

કેન્દ્રીય પરિવહનપ્રધાન નીતિન ગડકરીએ કર્યું ટિવિટ

  • गुजरात के पूर्व मुख्यमंत्री केशुभाई पटेल जी को मेरी भावभीनी श्रद्धांजलि। गुजरात की प्रगति में और प्रदेश में भाजपा संगठन को मजबूत करने में केशुभाई का योगदान हमेशा याद रखा जायेगा। ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें। ॐ शांति

    — Nitin Gadkari (@nitin_gadkari) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કેન્દ્રીય પરિવહનપ્રધાન નીતિન ગડકરીએ ટ્વિટ કરીને કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને ક્યું કે,ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું.ગુજરાતની પ્રગતિમાં બાજપ સંગઠનને મજબૂત બનાવવામાં કેશુભાઇ પટેલનો યોગદાન હમેશા યાદ રહેશે.ભગવાન તેમની આત્મના શાંતિ આપે...

12:40 October 29

ભાજપની તમામ જાહેરસભાઓ તેમજ પ્રચાર કાર્ય રદ્દ

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના નિધન બાદ,ભાજપની તપામ જાહેરસભાઓ તેમજ પ્રચારકાર્ય રદ્દ

12:14 October 29

'પટેલ બાપા' એ 92 વર્ષે લીધા અંતિમ શ્વાસ

ગાંધીનગર : ગુજરાતના પૂર્વ  મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું નિધન

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી માહીતી
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો

18:14 October 29

કેશુબાપા પંચમહાભૂતમાં વિલિન થયા

કેશુબાપા પંચમહાભૂતમાં વિલિન થયા

17:40 October 29

કેશુબાપાને "ગાર્ડ ઓફ ઓનર" અપાયું

ગાર્ડ ઓફ ઓનર
  • કેશુબાપાને "ગાર્ડ ઓફ ઓનર" અપાયું

17:33 October 29

વડાપ્રધાન મોદી કેશુબાપાને આપશે શ્રદ્ધાંજલિ

  • તેમના પરિવારજનો અને હિતેચ્છુઓ પ્રતિ મારી સંવેદના. તેમના દીકરા ભરતભાઈ સાથે વાત કરી અને દિલસોજી વ્યક્ત કરી. ઓમ શાંતિ.

    — Narendra Modi (@narendramodi) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડાપ્રધાન મોદી આવતીકાલથી બે દિવસના પ્રવાસે, કેશુબાપાને આપશે શ્રદ્ધાંજલિ

17:31 October 29

મુખ્યપ્રધાન સહિતના નેતાઓ અંતિમ યાત્રામાં જોડાયા

અંતિમ યાત્રામાં નેતાઓ જોડાયા
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના નેતાઓ અંતિમ યાત્રામાં જોડાયા

17:31 October 29

કેશુબાપાને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાશે વિદાય

  •  "ગાર્ડ ઓફ ઓનર" સાથે અપાશે વિદાય

17:28 October 29

કેશુબાપાને રાજ્યકીય સન્માન સાથે વિદાય

રાજ્યકીય સન્માન સાથે વિદાય

કેશુબાપાને રાજ્યકીય સન્માન અપાયો

17:27 October 29

કેશબાપાના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે સ્મશાન લઇ જવાયો

પાર્થિવ દેહને અંતિમવિધિ માટે સ્મશાન લઇ જવાયો
  • કેશબાપાના પાર્થિવ દેહને અંતિમવિધિ માટે સ્મશાન લઇ જવાયો

17:12 October 29

પૂર્વ મુખ્યપ્રધાન કેશુબાપાની અંતિમ યાત્રા નીકળી

કેશુબાપાની અંતિમ યાત્રા નીકળી

પૂર્વ મુખ્યપ્રધાન કેશુબાપાની અંતિમ યાત્રા નીકળી

17:06 October 29

ધારાસભ્ય કેશુ નાકરાણીએ કેશુભાઇ પેટલને આપી શ્રદ્ધાંજલિ

કેશુ નાકરાણી

ધારાસભ્ય  કેશુ નાકરાણીએ કહ્યું કેશુભાઇ પટેલે પોતાનું જીવન પાર્ટ માટે સમર્પિત કર્યું છે. 

17:05 October 29

સમગ્ર દેશ સાથે ભાજપના તમામ કાર્યકર્તાઓ આજે દુ:ખી : ભારતી શિયાળ

ભારતી શિયાળ

ભાજપ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતી શિયાળે પણ શોક વ્યક્ત કર્યો

17:00 October 29

કેશુભાઇ પટેલને હમેશાં ગુજરાત યાદ રાખશે :જીતુ વાઘાણી

જીતુ વાઘાણી

ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કહ્યું કે, હું કેશુભાઇ પટેલ શ્રદ્ધાંજિલ અર્પણ કરૂ છું

16:44 October 29

કેશુભાઇ પટેલનું ગાંધીનગરના સેક્ટર 30માં અંતિમવિધિ કરાશે

કેશુભાઇ પટેલનું ગાંધીનગરના સેક્ટર 30માં અંતિમવિધિ કરાશે

16:19 October 29

કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડો. સી. એન. અશવથ નારાયણે શોક વ્યક્ત કર્યો

  • Saddened to learn about the demise of former CM of Gujarat Shri #KeshubhaiPatel .

    With his unwavering commitment to serve the people, he was a popular leader whose contribution to public life was significant.

    Om Shanti

    — Dr. Ashwathnarayan C. N. (@drashwathcn) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડો. સી. એન. અશવથ નારાયણે ટ્વિટ કરી કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી 

16:15 October 29

હાર્દિક પટેલ કેશુભાઇ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યો

હાર્દિક પટેલ કેશુભાઇ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યો

15:58 October 29

પૂર્વ અધ્યક્ષ રમણ વોરાએ પણ શોક વ્યક્ત કર્યો

રમણ વોરા

વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણ વોરાએ પણ શોક વ્યક્ત કરતા કહ્યું કે, ચેકડેમની યોજનાઓ કેશુભાઇ પટેલના નામે લખાયેલી છે.તેમણે કહ્યું કે, હું કેશુભાઇ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું

15:52 October 29

સી.આર.પાટીલે કહ્યું,એમનાં દુ:ખદ નિધનથી ભારતીય જનતા પાર્ટીએ એક મહત્વનો આધાર ગુમાવ્યો

સી.આર.પાટીલ

એમનાં દુ:ખદ નિધનથી ભારતીય જનતા પાર્ટીએ એક મહત્વનો આધાર ગુમાવ્યો છે. ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ અર્પે, એમનાં પરિવાર તેમજ શુભેચ્છકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું ! ઓમ શાંતિ !

15:43 October 29

કેશુભાઇ પટેલના જવાથી રાજકરણમાં મોટી ખોટ : CM વિજય રૂપાણી

વિજય રૂપાણી

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કેશુભાઇ પટેલની નિધન પર શોક વ્યક્ત કર્યો છે.મુખ્યપ્રધાને કેશુભાઈને શ્રદ્ધાંજલિ આપવા તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવી છે. 

15:39 October 29

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પી

  • શ્રી કેશુભાઇ પટેલના નિધનથી રાષ્ટ્રે એક મોટા ગજાના નેતા ગુમાવી દીધા છે. એનું લાંબુ જાહેરજીવન લાખો લોકો, ખાસ કરીને ગામડાઓના લોકોના જીવન સુધારણા માટે સમર્પિત હતું. ખેડૂતોના હિતોના રક્ષક તેઓ લોકો સાથે ગજબનો નાતો ધરાવતા હતા.

    — President of India (@rashtrapatibhvn) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી

15:31 October 29

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે આપી શ્રદ્ધાંજલિ

  • ગુજરાતમાં ભાજપનાં પ્રથમ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતા આદરણીય શ્રી કેશુભાઇ પટેલનાં દુ:ખદ નિધનથી અત્યંત વ્યથિત છું. પક્ષનું હિત એમના માટે હંમેશા સર્વોપરિ રહ્યું હતું. pic.twitter.com/titsbFr0Ns

    — C R Paatil (@CRPaatil) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભાજપ પ્રદેશ અધ્યક્ષ  સી.આર .પાટીલે આપી શ્રદ્ધાંજલિ

15:20 October 29

સોમનનાથ સ્વયંભૂ બંધ

કેશુભાઇ પટેલના નિધન બાદ સોમનાથમાં માર્કેટ સ્વયંભૂ બંધ

15:16 October 29

મુખ્યપ્રધાન વિજયરૂપાણી, નાયબ મુખ્યપ્રધાને અંતિમ દર્શન કર્યા

અંતિમ દર્શન
અંતિમ દર્શન

મુખ્યપ્રધાન વિજયરૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કેશુભાઇ પટેલના અંતિમ દર્શન કર્યા

15:12 October 29

દિલીપ સંઘાણીએ પાઠવી શ્રદ્ધાજંલિ

  • અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ખાતે કેશુભાઈ પટેલને યાદ કરવામાં આવ્યા
  • રાજ્ય સરકારના પૂર્વ સંસદીય સચીવ હીરા સોલંકીએ પણ દુઃખ વ્યક્ત કરી શ્રદ્ધાજંલિ પાઠવી

14:24 October 29

વડાપ્રધાન મોદીએ વીડિયો શેર શોક વ્યક્ત કર્યું

  • हम सभी के प्रिय, श्रद्धेय केशुभाई पटेल जी के निधन से मैं दुखी हूं, स्तब्ध हूं। https://t.co/kWCDdWmyOR

    — Narendra Modi (@narendramodi) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વડાપ્રધાન મોદીએ વીડિયો શેર શોક વ્યક્ત કર્યું

14:21 October 29

વજુભાઇ વાળાએ ટ્વિટ કર્યુ

  • My deep condolences on sad demises of Former Gujarat Chief Minister Keshubhai Patel, We lost a seasoned politician, an able leader, a great public administrator and a strong farmer. pic.twitter.com/nwhhWbIiyM

    — Vajubhai Vala (@VajubhaiVala3) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વજુભાઇ વાળાએ શોક વ્યક્ત કર્યો

13:36 October 29

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ દુઃખની લાગણી વ્યક્ત કરી

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પૂર્વ મુખ્યપ્રધાન સ્વ.કેશુભાઈ પટેલના અવસાન અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી આપી છે.

13:26 October 29

શક્તિસિંહ ગોહિલે કર્યું ટ્વિટ

શક્તિસિંહ
શક્તિસિંહ

શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો

13:24 October 29

કેશુભાઇ પટેલનો પાર્થિવ દેહ

કેશુભાઇનો પાર્થિવ દેહ

 કેશુભાઇનો પાર્થિવ દેહ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલથી ઘરે રવાના

13:22 October 29

ભાજપ ગુજરાતે પણ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યું

ભાજપ ગુજરાત
ભાજપ ગુજરાત

ભાજપ ગુજરાતે કેશુભાઇના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું

13:22 October 29

પુરૂષોત્તમ રૂપાલાએ કર્યું ટ્વિટ

પુરૂષોત્તમ રૂપાલા
પુરૂષોત્તમ રૂપાલા

પુરૂષોત્તમ રૂપાલાએ ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો

13:16 October 29

અમિત શાહે ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો

  • भाजपा में रहते हुए गुजरात में संगठन को सशक्त करने में केशुभाई ने अहम भूमिका निभाई। सोमनाथ मंदिर के ट्रस्टी के रूप में उन्होंने मंदिर के विकास में हमेशा बढ़ चढ़कर सहयोग किया। अपने कार्यों व व्यवहार से केशुभाई सदैव हमारी स्मृति में रहेंगे। ईश्वर उन्हें अपने श्रीचरणों में स्थान दें। pic.twitter.com/MwVVbPWx0h

    — Amit Shah (@AmitShah) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

 કેેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે ટ્વિટ કરી પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે. 

13:15 October 29

ગુજરાતમાં રાજકિય શોક

 ભાજપના મુખિયા કહેવાતાં કેશુભાઈ પટેલના નિધન પર ગુજરાતમાં એક દિવસનો રાજકિય શોક જાહેર કરવામાં આવ્યો છે. 

13:12 October 29

સાંજે 5 વાગ્યે થશે કેશુબાપાની અંતિમવિધિ

સાંજે 5 વાગ્યે પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલની અંતિમવિધિ કરવામાં આવશે

13:10 October 29

કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ શોક વ્યક્ત કર્યો

  • गुजरात के पूर्व मुख्यमंत्री केशुभाई पटेल जी को मेरी भावभीनी श्रद्धांजलि। गुजरात की प्रगति में और प्रदेश में भाजपा संगठन को मजबूत करने में केशुभाई का योगदान हमेशा याद रखा जायेगा। ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें। ॐ शांति

    — Nitin Gadkari (@nitin_gadkari) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કેન્દ્રિય પ્રધાન નીતિન ગડકરીએ કેશુભાઈ પેટલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ 

13:09 October 29

બપોરે ત્રણ વાગ્યે યોજાશે કેબિનેટ બેઠક

  બપોરે ત્રણ વાગ્યે યોજાશે કેબિનેટ બેઠક 

13:07 October 29

પૂર્વ મુખ્યપ્રધાન આનંદી બેન પટેલે શોક વ્યક્ત કર્યો

  • गुजरात के पूर्वमुख्यमंत्री एवं श्री सोमनाथट्रस्ट के अध्यक्ष,वरिष्ठ मार्गदर्शक श्रीमान केशुभाई पटेलजीके निधनकी खबर अत्यंत दुखदायक है। परमात्मा दिवंगतकी आत्माको शाश्वत शांति एवं मोक्ष प्रदान करें एवं शोकसंतप्त परिजनोंको दु:ख सहन करनेकी शक्तिदें| ॐ शान्तिः 🙏ॐशान्तिः🙏 pic.twitter.com/V2CC4TUIs0

    — Anandiben Patel (@anandibenpatel) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

   કેશુભાઈ પટેલાના નિધન પર પૂર્વ મુખ્યપ્રધાન આનંદી બેન પટેલે શોક વ્યક્ત કર્યો

13:04 October 29

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાને આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેશુબાપાની નિધન પર ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો 

12:59 October 29

અમિત ચાવડાએ કર્યું ટ્વિટ

  • गुजरात के पूर्व मुख्यमंत्री और दिग्गज राजनेता आदरणीय केशुभाई पटेल के निधन पर गहरा शोक व्यक्त करता हूँ।

    गुजरात ने एक महान राजनेता को खो दिया है,उनका पूरा जीवन गुजरात की सेवा के लिए समर्पित था, उनके परिवार और समर्थकों के प्रति मेरी संवेदना है। भगवान उनकी आत्मा को शांति प्रदान करे। pic.twitter.com/sOLOtUGZVE

    — Amit Chavda (@AmitChavdaINC) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમિત ચાવડાએ કર્યું ટ્વિટને પણ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

12:58 October 29

શક્તિસિંહ ગોહિલ કર્યું ટ્વિટ

શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો

12:54 October 29

કેન્દ્રીય પરિવહનપ્રધાન નીતિન ગડકરીએ કર્યું ટિવિટ

  • गुजरात के पूर्व मुख्यमंत्री केशुभाई पटेल जी को मेरी भावभीनी श्रद्धांजलि। गुजरात की प्रगति में और प्रदेश में भाजपा संगठन को मजबूत करने में केशुभाई का योगदान हमेशा याद रखा जायेगा। ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें। ॐ शांति

    — Nitin Gadkari (@nitin_gadkari) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કેન્દ્રીય પરિવહનપ્રધાન નીતિન ગડકરીએ ટ્વિટ કરીને કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને ક્યું કે,ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું.ગુજરાતની પ્રગતિમાં બાજપ સંગઠનને મજબૂત બનાવવામાં કેશુભાઇ પટેલનો યોગદાન હમેશા યાદ રહેશે.ભગવાન તેમની આત્મના શાંતિ આપે...

12:40 October 29

ભાજપની તમામ જાહેરસભાઓ તેમજ પ્રચાર કાર્ય રદ્દ

પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના નિધન બાદ,ભાજપની તપામ જાહેરસભાઓ તેમજ પ્રચારકાર્ય રદ્દ

12:14 October 29

'પટેલ બાપા' એ 92 વર્ષે લીધા અંતિમ શ્વાસ

ગાંધીનગર : ગુજરાતના પૂર્વ  મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલનું નિધન

  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આપી માહીતી
  • મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો
Last Updated : Oct 29, 2020, 7:14 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.