ETV Bharat / bharat

કેરળમાં સોનાની દાણચોરીનો કેસ, UAEના દુતાવાસની તપાસ

કેરળમાં સોનાની દાણચોરીના મામલે NIA અધિકારીઓએ રવિવારે તિરુવનંતપુરમના પટૂર ખાતે UAE દુતાવાસની તપાસ કરી હતી. NIAએ આ કાર્યવાહી સોનાની દાણચોરીમાં સામેલ થવાની સંભાવના પર કરી હતી.

author img

By

Published : Jul 20, 2020, 3:27 PM IST

NIA
NIA

તિરુવનંતપુરમ: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના (NIA) અધિકારીઓએ રવિવારે તિરુવનંતપુરમના પટૂરમાં UAEના દુતાવાસની તપાસ કરી હતી. સાત સભ્યોની ટીમ તપાસ માટે દુતાવાસ પહોંચી હતી.

દૂતાવાસના સહાયક પણ સોનાની દાણચોરીના કેસમાં સંડોવાયેલા હોવાની શંકાના આધારે NIAની ટીમે આ કાર્યવાહી કરી હતી. જોકે સહાયક ગયા અઠવાડિયા UAE જતા રહ્યા હતા.

આ કેસના પ્રથમ આરોપી સરિથને પુરાવા એકત્રિત કરવા માટે સોમવારે તિરુવનંતપુરમ લાવવામાં આવશે. અન્ય આરોપીઓમાં સ્વપ્ન સ્વરૂપ અને સંદીપ નાયર પણ સામેલ છે. જેમને રવિવારે તિરુવનંતપુરમમાં NIA દ્વારા લાવવામાં આવ્યા હતા.

NIA ટૂંક સમયમાં સીએમના પૂર્વ મુખ્ય સચિવ એમ. શિવશંકરની પૂછપરછ પણ કરશે. આ પૂછપરછ કોચીના NIAના હેડક્વાર્ટરમાં થશે.

તિરુવનંતપુરમ: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના (NIA) અધિકારીઓએ રવિવારે તિરુવનંતપુરમના પટૂરમાં UAEના દુતાવાસની તપાસ કરી હતી. સાત સભ્યોની ટીમ તપાસ માટે દુતાવાસ પહોંચી હતી.

દૂતાવાસના સહાયક પણ સોનાની દાણચોરીના કેસમાં સંડોવાયેલા હોવાની શંકાના આધારે NIAની ટીમે આ કાર્યવાહી કરી હતી. જોકે સહાયક ગયા અઠવાડિયા UAE જતા રહ્યા હતા.

આ કેસના પ્રથમ આરોપી સરિથને પુરાવા એકત્રિત કરવા માટે સોમવારે તિરુવનંતપુરમ લાવવામાં આવશે. અન્ય આરોપીઓમાં સ્વપ્ન સ્વરૂપ અને સંદીપ નાયર પણ સામેલ છે. જેમને રવિવારે તિરુવનંતપુરમમાં NIA દ્વારા લાવવામાં આવ્યા હતા.

NIA ટૂંક સમયમાં સીએમના પૂર્વ મુખ્ય સચિવ એમ. શિવશંકરની પૂછપરછ પણ કરશે. આ પૂછપરછ કોચીના NIAના હેડક્વાર્ટરમાં થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.