ETV Bharat / bharat

કેજરીવાલે મતદાન પૂર્વે હનુમાન મંદિરમાં કરી પૂજા-અર્ચના,

author img

By

Published : Feb 7, 2020, 10:37 PM IST

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના મતદાનની પૂર્વ સંધ્યાએ સહપરિવાર અરવિંદ કેજરીવાલે હનુમાન મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તેમજ મંદિરના આસપાસના દુકાનદારો સાથે પણ વાતચીત કરી.

kejriwal-worshiped-at-hanuman-temple-just-before-polling
કેજરીવાલે મતદાન પૂર્વે હનુમાન મંદિરમાં પૂજા-અર્ચના કરી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે શનિવાર સવારે 8 વાગે મતદાન શરૂ થશે. મતદાન પૂર્વે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરવાલે શુક્રવાર સાંજે કનોટ પ્લેસ સ્થિત પ્રાચીન હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી આર્શિવાદ લીધા હતા. તેમની સાથે તેમની પત્ની સુનીતા તથા દિકરી હર્ષિતા પણ હતા.

કેજરીવાલે મતદાન પૂર્વે હનુમાન મંદિરમાં પૂજા-અર્ચના કરી

અરવિંદ કેજરીવાલના જણાવ્યા અનુસાર, તેઓ આ મંદિરમાં આર્શિવાદ લેવા આવ્યા છે. હનુમાનજી સંકટમોચન છે. તેઓ દેશને દરેક સંકટમાંથી ઉગારી લે તેવી પ્રથના કરવા આ મંદિરમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ તેમણે હનુમાન ચાલીસાથી થતા પાઠના ફાયદા જણાવ્યા હતા.

આચાર સંહિતા અંતર્ગત દિલ્હીની ચૂંટણીનો પ્રચાર બુધવાર સાંજે પૂર્ણ કરાયો હતો. આચાર સંહિતા પછી ડોર ટુ ડોર કેમ્પેઈનથી જ પ્રચાર કરી શકાય છે. શુક્રવાર સવારે દિલ્હી ભાજપ પ્રદેશ પ્રમુખ મનોજ તીવારીએ પણ માતા કાળકા મંદિર અને છત્રપુર મંદિર જઈ માઁ ભગવતીના દર્શન કર્યા હતા. જ્યારે સાંજે અરવિંદ કેજરીવાલ કનોટ પ્લેસ હનુમાન મંદિરમાં બજરંગબલીના દર્શન કરી આર્શિવાદ મેળવ્યા હતા.

ઉમેદવારી નોંધાવતા સમયે કરેલા રોડ શોમાં પણ તેમણે આ મંદિરમાં બહારથી વંદન કર્યા હતા.

અરવિંદ કેજરવાલ ઉમેદવારી નોંધાવાનું ફોર્મ ભરતા પહેલા 30 જાન્યુઆરીના દિવસે તેમના વિધાન સભા વિસ્તારમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોનો વિરામ સ્થાન તરીકે આ મંદિરને રાખવામાં આવ્યું હતું. રોડ શો દરમિયાન તેમણે માત્ર બહારથી જ વંદન કર્યા હતા, પરંતું મતદાનની પૂર્વ સંધ્યાએ સહપરિવાર તેમણે આ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમજ મંદિરના આસપાસના દુકાનદારો સાથે પણ મુલાકાત કરી હતી.

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે શનિવાર સવારે 8 વાગે મતદાન શરૂ થશે. મતદાન પૂર્વે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરવાલે શુક્રવાર સાંજે કનોટ પ્લેસ સ્થિત પ્રાચીન હનુમાન મંદિરમાં પૂજા અર્ચના કરી આર્શિવાદ લીધા હતા. તેમની સાથે તેમની પત્ની સુનીતા તથા દિકરી હર્ષિતા પણ હતા.

કેજરીવાલે મતદાન પૂર્વે હનુમાન મંદિરમાં પૂજા-અર્ચના કરી

અરવિંદ કેજરીવાલના જણાવ્યા અનુસાર, તેઓ આ મંદિરમાં આર્શિવાદ લેવા આવ્યા છે. હનુમાનજી સંકટમોચન છે. તેઓ દેશને દરેક સંકટમાંથી ઉગારી લે તેવી પ્રથના કરવા આ મંદિરમાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ તેમણે હનુમાન ચાલીસાથી થતા પાઠના ફાયદા જણાવ્યા હતા.

આચાર સંહિતા અંતર્ગત દિલ્હીની ચૂંટણીનો પ્રચાર બુધવાર સાંજે પૂર્ણ કરાયો હતો. આચાર સંહિતા પછી ડોર ટુ ડોર કેમ્પેઈનથી જ પ્રચાર કરી શકાય છે. શુક્રવાર સવારે દિલ્હી ભાજપ પ્રદેશ પ્રમુખ મનોજ તીવારીએ પણ માતા કાળકા મંદિર અને છત્રપુર મંદિર જઈ માઁ ભગવતીના દર્શન કર્યા હતા. જ્યારે સાંજે અરવિંદ કેજરીવાલ કનોટ પ્લેસ હનુમાન મંદિરમાં બજરંગબલીના દર્શન કરી આર્શિવાદ મેળવ્યા હતા.

ઉમેદવારી નોંધાવતા સમયે કરેલા રોડ શોમાં પણ તેમણે આ મંદિરમાં બહારથી વંદન કર્યા હતા.

અરવિંદ કેજરવાલ ઉમેદવારી નોંધાવાનું ફોર્મ ભરતા પહેલા 30 જાન્યુઆરીના દિવસે તેમના વિધાન સભા વિસ્તારમાં રોડ શો કર્યો હતો. આ રોડ શોનો વિરામ સ્થાન તરીકે આ મંદિરને રાખવામાં આવ્યું હતું. રોડ શો દરમિયાન તેમણે માત્ર બહારથી જ વંદન કર્યા હતા, પરંતું મતદાનની પૂર્વ સંધ્યાએ સહપરિવાર તેમણે આ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમજ મંદિરના આસપાસના દુકાનદારો સાથે પણ મુલાકાત કરી હતી.

Intro:नई दिल्ली. दिल्ली विधानसभा चुनाव के लिए शनिवार सुबह 8 बजे से मतदान शुरू हो जाएगा. इससे पहले दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल शुक्रवार शाम कनॉट प्लेस स्थित प्राचीन हनुमान मंदिर पहुंचकर बजरंगबली की पूजा अर्चना की और आशीर्वाद लिया. उनके साथ उनकी पत्नी सुनीता केजरीवाल तथा बेटी हर्षिता केजरीवाल भी थी.


Body:नामांकन से पूर्व रोड शो के दौरान मंदिर के बाहर से किया था प्रणाम

अरविंद केजरीवाल नामांकन पर्चा दाखिल करने से पहले 30 जनवरी को अपने विधानसभा क्षेत्र नई दिल्ली में रोड शो किया था. जिसमें एक पड़ाव हनुमान मंदिर भी था. यहां वे रोड शो के दौरान आए जरूर थे लेकिन बाहर से ही वह प्रणाम कर चले गए थे. अब मतदान से पहले वे बजरंगबली का आशीर्वाद लेने के लिए आए परिवार के साथ पूजा अर्चना की. साथ ही यहां के दुकानदारों से जाकर के भी हुए मिले.

संकटमोचक हैं हनुमान

अरविंद केजरीवाल ने कहा कि वे आशीर्वाद लेने आए हैं. हनुमान जी संकट मोचक हैं. वे देश पर आए सब संकट को हर ले. संकट से दूर रखें, यही प्रार्थना करने आए थे. अपने लिए उन्होंने क्या मांगा? यह सवाल पूछे जाने पर उन्होंने कुछ नहीं कहा. पिछले दिनों चुनाव प्रचार के दौरान जिस तरह हुए हनुमान चालीसा के पाठ के फायदे को बता रहे थे केजरीवाल ने कहा कि सबको हनुमान चालीसा का पाठ करना चाहिए.


Conclusion:बता दें कि दिल्ली विधानसभा चुनाव के लिए चुनाव प्रचार बृहस्पतिवार शाम को खत्म हो गया था. उसके बाद प्रत्याशी डोर टू डोर जाकर कैंपेन कर रहे हैं. शुक्रवार सुबह प्रदेश बीजेपी अध्यक्ष मनोज तिवारी भी मां कालका मंदिर और छतरपुर मंदिर जाकर के मां भगवती के दर्शन किए तो शाम को अरविंद केजरीवाल कनॉट प्लेस हनुमान मंदिर में आकर बजरंगबली का आशीर्वाद लिया है.

समाप्त, आशुतोष झा
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.