ETV Bharat / bharat

કન્નૌજ: ટ્રક સાથે ટકરાયા બાદ બસમાં ભીષણ આગ, 20ના મોત, PMએ દુ:ખ વ્યક્ત કર્યું - ફરરૂખાબાદથી જયપુર જતી સ્લીપર બસ

કન્નૌજઃ ઉત્તર પ્રદેશના કન્નૌજના ઘીલોઇ ગામના જીટી રોડ પર ફરરૂખાબાદથી જયપુર જતી સ્લીપર બસ ટ્રક સાથે ટકરાઈ હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ટ્રક અને બસ બંન્નેને આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે, ફસાયેલા પ્રવાસીઓને બસની બહાર કાઢવાની પણ તક ન હતી મળી. મોડી રાતે લગભગ 1 વાગ્યે આઈ.જી. અને કમિશનર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. IG મોહિત અગ્રવાલે આઠ મૃતક લોકોની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, મૃતદેહોનો DNA ટેસ્ટ કરાવી મૃતકોને ઓળખવાનો પ્રયાસ કરવામાં આવશે.

kannaujs-road-accident
kannaujs-road-accident
author img

By

Published : Jan 11, 2020, 8:08 AM IST

Updated : Jan 11, 2020, 8:48 AM IST

ફરરૂખાબાદથી શુક્રવારે રાત્રે સાત વાગ્યે ચતુર્વેદી બસ સર્વિસની સ્લીપર બસ જયપુર જવા રવાના થઈ હતી. સૂત્રોના પ્રમાણે ફરરૂખાબાદથી 23 પ્રવાસીઓ અને ગુરસહાયગંજથી 12 પ્રવાસીઓ બસમાં બેઠા હતા.

કન્નૌજ: ટ્રક સાથે ટકરાયા બાદ બસમાં ભીષણ આગ, 20ના મોત, PMએ દુ:ખ વ્યક્ત કર્યું
બસમાં પ્રવાસીઓની કુલ સંખ્યા આશરે 50 થી 55 હશે, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ બાલાજીના દર્શન માટે તો કેટલાક રોજગારની શોધમાં જયપુર જઇ રહ્યા હતા. અકસ્માતના 6 કલાક પછી પણ કોઈએ બસમાં કેટલા પ્રવાસીઓ હતા, તેની માહિતી મળી નથી.
PM
PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

ઘટનાની જાણ થતા IG મોહિત અગ્રવાલ અને મંડલયુક્ત સુધીર એમ બોબડે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તપાસ બાદ 8 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 22 મુસાફરોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે બીજી કોઇ માહિતી આપી ન હતી. ટ્રક ડ્રાઇવર રિંકુ યાદવના કાકા અભિનંદન યાદવે ઇટીવી ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના ભત્રીજાને અકસ્માત થયો હોવાની માહિતી મળી હતી, જેની જાણ કરવા તે ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ અકસ્માતના પાંચ કલાક વિત્યા પછી પણ પોલીસ દ્વારા તેમને કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

આ ટક્કર એટલી જોરદાર હતી કે, ટ્રકની ડીઝલની ટાંકી ફાટવાને કારણે આગ લાગી હતી. આગએ બસને પણ ઝપેટમાં લઇ લીધી હતી. 12 જેટલા પ્રવાસીઓ બસના કાચ તોડીને બહાર નિકળ્યા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો.

ફરરૂખાબાદથી શુક્રવારે રાત્રે સાત વાગ્યે ચતુર્વેદી બસ સર્વિસની સ્લીપર બસ જયપુર જવા રવાના થઈ હતી. સૂત્રોના પ્રમાણે ફરરૂખાબાદથી 23 પ્રવાસીઓ અને ગુરસહાયગંજથી 12 પ્રવાસીઓ બસમાં બેઠા હતા.

કન્નૌજ: ટ્રક સાથે ટકરાયા બાદ બસમાં ભીષણ આગ, 20ના મોત, PMએ દુ:ખ વ્યક્ત કર્યું
બસમાં પ્રવાસીઓની કુલ સંખ્યા આશરે 50 થી 55 હશે, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ બાલાજીના દર્શન માટે તો કેટલાક રોજગારની શોધમાં જયપુર જઇ રહ્યા હતા. અકસ્માતના 6 કલાક પછી પણ કોઈએ બસમાં કેટલા પ્રવાસીઓ હતા, તેની માહિતી મળી નથી.
PM
PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

ઘટનાની જાણ થતા IG મોહિત અગ્રવાલ અને મંડલયુક્ત સુધીર એમ બોબડે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તપાસ બાદ 8 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 22 મુસાફરોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે બીજી કોઇ માહિતી આપી ન હતી. ટ્રક ડ્રાઇવર રિંકુ યાદવના કાકા અભિનંદન યાદવે ઇટીવી ઈન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના ભત્રીજાને અકસ્માત થયો હોવાની માહિતી મળી હતી, જેની જાણ કરવા તે ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ અકસ્માતના પાંચ કલાક વિત્યા પછી પણ પોલીસ દ્વારા તેમને કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

આ ટક્કર એટલી જોરદાર હતી કે, ટ્રકની ડીઝલની ટાંકી ફાટવાને કારણે આગ લાગી હતી. આગએ બસને પણ ઝપેટમાં લઇ લીધી હતી. 12 જેટલા પ્રવાસીઓ બસના કાચ તોડીને બહાર નિકળ્યા હતા અને પોતાનો જીવ બચાવ્યો હતો.

Intro:
नोट-इस खबर के कुछ महत्वपूर्ण विजुअल व आईजी की बाइट नाम से भेजी गई है।कृपया जोड़ने का कष्ट करें। घटनास्थल पर होने के कारण खबर के साथ वीओ करके नहीं भेजा जा सका है।।।।

एंकर-फर्रुखाबाद से जयपुर जा रही स्लीपर बस कन्नौज के गांव घिलोई में जीटी रोड पर ट्रक से भिड़ गई. हादसा इतना भीषण था कि ट्रक और बस दोनों में भीषण आग लग गई. आग ने इतना विकराल रूप ले लिया कि स्लीपर बस में फंसे यात्रियों को निकलने तक का मौका नहीं मिल सका. देर रात करीब एक बजे आईजी व कमिश्नर ने मौके पर पहुंच हादसे का जायजा लिया. आईजी मोहित अग्रवाल ने आठ लोगों के जिंदा जलने की पुष्टि की है. उन्होंने बताया कि शवों का डीएनए टेस्ट कराकर मृतकों की पहचान करने की कोशिश की जाएगी.
Body:वीओ-फर्रुखाबाद से शुक्रवार रात करीब सात बजे चतुर्वेदी बस सर्विस की स्लीपर बस जयपुर के लिए निकली थी. सूत्रों के अनुसार,बस में फर्रुखाबाद से 23 यात्री व गुरसहायगंज से 12 यात्री बैठे थे. इसके बाद आगे चलकर छिबरामऊ में भी कई सवारियां बैठीं. बस में कुल यात्रियों की संख्या लगभग 50 से 55 बताई जा रही है. इनमें से ज्यादातर यात्री बालाजी दर्शन करने तो कुछ रोजगार की तलाश में जयपुर जा रहे थे. फिलहाल बस में कितने यात्री सवार थे, हादसे के 6 घंटे बीत जाने के बाद भी किसी ने आधिकारिक रूप से जानकारी नहीं दी है.हादसे की जानकारी पाकर आईजी मोहित अग्रवाल व मंडलायुक्त सुधीर एम बोबडे घटनास्थल पर पहुंचे.जहां जांच पड़ताल के बाद हादसे में 8 लोगों के मरने की पुष्टि की है.जबकि 22 यात्री जिला अस्पताल में भर्ती कराए गए हैं.
पुलिस ने नहीं दी सही जानकारी-ट्रक डाइवर रिंकू यादव के चाचा अभिनंदन यादव ने ईटीवी भारत से बातचीत में बताया कि उन्हें जानकारी मिली की उनके भतीजे का एक्सीडेंट हो गया है,जिसकी जानकारी करने वह घटनास्थल पर पहुंचे,लेकिन हादसे के पांच घंटे बीत जाने के बाद भी पुलिस द्वारा उन्हें कोई सही जानकारी नहीं दी जा सकी है.
Conclusion:ऐसे हुआ हादसा-फर्रुखाबाद से चलकर गुरसहायगंज से बस लगभग 26 किमी ही चल पाई थी कि छिबरामऊ से पांच किमी आगे जीटी रोड पर गांव घिलोई के पास दिल्ली से आ रहे ट्रक से जबरदस्त भिडं़त हो गई. टक्कर इतनी जोरदार थी कि ट्रक का डीजल टैंक फटने से आग लग गई, जिसने बस को भी अपनी चपेट में ले लिया. थोड़ी ही देर में बस आग का गोला बन गई. हादसा इतना भयानक था कि स्लीपर बस में फंसे यात्रियों को निकलने तक का मौका नहीं मिल सका. किसी तरह लगभग एक दर्जन से अधिक सवारियों ने बस का शीशा तोड़ उससे कूदकर अपनी जान बचाई.
हादसों से रहा है पुराना नाता- 13 जून 2018 में इसी ट्रैवल्स की एक बस जयपुर से फर्रुखाबाद लौटते हुए मैनपुरी में हादसे का शिकार हुई थी. तब बस, डिवाइडर से टकरा गई थी. इसमें मौके पर ही 17 लोगों की मौत हो गई थी.इस हादसे के बाद चतुर्वेदी बस सर्विस के मालिक विमल चतुर्वेदी के खिलाफ मामला तो दर्ज हुआ था,लेकिन जनपद में रसूख के चलते करीब दो साल बीत जाने के बाद अब तक उनके खिलाफ कोई ठोस कार्रवाई नहीं हो सकी है.

बाइट-अभिनंदन यादव,चाचा
बाइट-मोहित अग्रवाल,आईजी
Last Updated : Jan 11, 2020, 8:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.