ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે બુધવારે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતુ કે, ભાજપ કોરોના વાઈરસની આડમાં ડબલ ગેમ રમી રહી છે.
-
एक तरफ़ कोरोना वाइरस को लेकर सुरक्षा व सावधानी के लिये लिये गये तमाम निर्णय,प्रदेश में भी लॉक डाउन,कर्फ़्यू जैसे निर्णय,वही दूसरी तरफ़ शिवराज सरकार द्वारा ख़ुद के निर्णयों का उल्लंघन कर कर्फ़्यू में भी विधानसभा सभा का सत्र आज बुलाने का देर रात में लिया गया निर्णय समझ से परे,
— Office Of Kamal Nath (@OfficeOfKNath) March 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
1/2
">एक तरफ़ कोरोना वाइरस को लेकर सुरक्षा व सावधानी के लिये लिये गये तमाम निर्णय,प्रदेश में भी लॉक डाउन,कर्फ़्यू जैसे निर्णय,वही दूसरी तरफ़ शिवराज सरकार द्वारा ख़ुद के निर्णयों का उल्लंघन कर कर्फ़्यू में भी विधानसभा सभा का सत्र आज बुलाने का देर रात में लिया गया निर्णय समझ से परे,
— Office Of Kamal Nath (@OfficeOfKNath) March 24, 2020
1/2एक तरफ़ कोरोना वाइरस को लेकर सुरक्षा व सावधानी के लिये लिये गये तमाम निर्णय,प्रदेश में भी लॉक डाउन,कर्फ़्यू जैसे निर्णय,वही दूसरी तरफ़ शिवराज सरकार द्वारा ख़ुद के निर्णयों का उल्लंघन कर कर्फ़्यू में भी विधानसभा सभा का सत्र आज बुलाने का देर रात में लिया गया निर्णय समझ से परे,
— Office Of Kamal Nath (@OfficeOfKNath) March 24, 2020
1/2
કમલનાથે ટ્વીટ કર્યુ હતું કે,' માત્ર ઔપચારિકતા માટે વિશ્વાસમત કરવાનો હતો. જે તો ક્યારેય પણ કરી શકેત. જ્યારે સામાન્ય લોકોને કરફ્યૂમાં મુશ્કેલી વેઠવી પડે છે, પરંતુ સરકાર માત્ર મતની લાલચમાં નિયમોને નેવે મુકીને સત્ર બોલાવે છે. પહેલા જ દિવસે સરકારની કથની અને કરણીમાં અંતર જોવા મળ્યુ છે.'
ભોપાલ અને જબલપુર સહિત રાજ્યના 45 જિલ્લાઓમાં લૉકડાઉન કરાયુ છે. તેવામાં મુખ્યપ્રધાન મતની લાલચમાં વિરોધ પક્ષની ગેરહાજરીમાં 12 કલાકનાં ટુંકા નોટિસ પિરિયડમાં શપથગ્રહણ કરી લીધા હતા.