નોંધનીય છે કે, વારિસ પઠાણે 20 ફેબ્રુઆરીએ એક વિવાદીત નિવેદન આપ્યું હતું. જે બાદ માફી માગતા પોતાના શબ્દો પાછા લેવાની વાત કરી હતી. વારિસ પઠાણેે વિવાદીત નિવેદન આપતા કહ્યું હતું કે, 100 કરોડ લોકો પર 15 કરોડ ભારી પડશે.
આ વિવાદીત નિવેદન પર સ્પષ્ટતા કરતા AIMIMના પ્રવક્તા વારિસ પઠાણે કહ્યું હતું કે, મારા નિવેદનનો ખોટો અર્થ લેવામાં આવ્યો છે. હું મારા નિવદેનને પાછું લઉ છું.