ETV Bharat / bharat

ઝારખંડમાં 2 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ સંખ્યા 105 પર પહોંચી - કોરોના વાયરસની સારવાર

મંગળવારે ઝારખંડમાં કુલ 2 સંક્રમિત દર્દી મળી આવ્યા છે. આ સાથે જ ઝારખંડમાં કુલ દર્દીની સંખ્યા 105 થઇ છે.

ETV BHARAT
ઝારખંડમાં 2 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, કુલ દર્દીની સંખ્યા થઇ 105
author img

By

Published : Apr 29, 2020, 8:56 AM IST

રાંચીઃ ગત 2 દિવસમાં કોરોનાના કુલ 35 દર્દી સામે આવ્યા બાદ મંગળવારે ઝારખંડવાસીઓ માટે થોડા રાહતના સમાચાર કહી શકાય એમ હતા. કારણ કે, 2 દિવસ બાદ ઝારખંડમાં સંક્રમિત દર્દીની સંખ્યા ઘણી ઓછી થઇ હતી. મંગળવારે ઝારખંડમાં કુલ 2 સંક્રમિત દર્દી મળી આવ્યા છે, જે બન્ને રાજધાની રાંચીના હોટસ્પોટ હિંદીપીઢીમાં રહેનારા છે.

2 દર્દી મળી આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 105 થઇ છે. જ્યારે માત્ર રાજધાની રાંચીમાં અત્યારસુધી કુલ 77 સંક્રમિત દર્દી મળી આવ્યા છે, જેમાંથી 65 દર્દીની સારવાર રિમ્સના કોરોના સેન્ટરમાં ચાલી રહીં છે. આ ઉપરાંત અત્યારસુધી 19 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ 2 લોકોનાં મોત થયાં છે.

રાજ્યમાં સંક્રમણના કારણે 2 લોકોનાં મોત થયાં છે. જેથી સોમવારે પોલીસ અધિકારી સહિત 20 લોકોએ ઝારખંડમાં કોરોના વાઇરસ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું.

રાંચીઃ ગત 2 દિવસમાં કોરોનાના કુલ 35 દર્દી સામે આવ્યા બાદ મંગળવારે ઝારખંડવાસીઓ માટે થોડા રાહતના સમાચાર કહી શકાય એમ હતા. કારણ કે, 2 દિવસ બાદ ઝારખંડમાં સંક્રમિત દર્દીની સંખ્યા ઘણી ઓછી થઇ હતી. મંગળવારે ઝારખંડમાં કુલ 2 સંક્રમિત દર્દી મળી આવ્યા છે, જે બન્ને રાજધાની રાંચીના હોટસ્પોટ હિંદીપીઢીમાં રહેનારા છે.

2 દર્દી મળી આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીની સંખ્યા 105 થઇ છે. જ્યારે માત્ર રાજધાની રાંચીમાં અત્યારસુધી કુલ 77 સંક્રમિત દર્દી મળી આવ્યા છે, જેમાંથી 65 દર્દીની સારવાર રિમ્સના કોરોના સેન્ટરમાં ચાલી રહીં છે. આ ઉપરાંત અત્યારસુધી 19 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ 2 લોકોનાં મોત થયાં છે.

રાજ્યમાં સંક્રમણના કારણે 2 લોકોનાં મોત થયાં છે. જેથી સોમવારે પોલીસ અધિકારી સહિત 20 લોકોએ ઝારખંડમાં કોરોના વાઇરસ માટે સકારાત્મક પરીક્ષણ કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.