નવી દિલ્હી: મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરૂવારના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર અનલૉક -3ના દિશાનિર્દેશ અનુસાર દિલ્હીના અર્થતંત્રને શરૂ કરવા મહત્વપૂર્ણનો નિર્ણય કર્યો. આ અંતર્ગત મુખ્યપ્રધાને રાત્રી કરફ્યૂ હટાવવા અને ફેરિયાઓને વ્યાપાર કરવા માટે અનુમતિ આપી હતી.
દિલ્હી સરકારે અનલૉક -3માં અર્થતંત્રને શરૂ કરવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો અનલોક-3માં દિલ્હી સરકારે રાત્રી કરફ્યુ હટાવવાાનો નિર્ણય કર્યો આ સાથે સરકારે d લિંક થઈ ચૂકેલા હોટલો ને ફરી સામાન્ય કામકાજ શરૂ કરવા અનુમતિ આપવાા નિર્ણય કર્યો છે.દિલ્હી સરકારે હાલમાં જ એક અઠવાડિયાના ટ્રાયલ માટે સ્ટ્રીટ હોકર્સ ને કામ કરવા માટે પરવાનગી આપી હતી. ફેરિયાઓને પણ તેના કામ માટે સમય મર્યાદા વગર અનુમતિ આપવાનો નિર્ણય કર્યો હતો.