ETV Bharat / bharat

ભારતમાં બેરોજગારીની સમસ્યા નથી, પણ રોજગારીથી મળતા વેતનની મુખ્ય સમસ્યા: મોહનદાસ પઇ

બેંગલૂરૂ: ઇન્ફોસિસના પૂર્વ મુખ્ય નાણાંકીય અધિકારી (CFO) અને વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરનારા મોહનદાસ પઇએ કહ્યું હતું કે, ભારતમાં રોજગારીની સમસ્યા નથી પણ મુખ્ય સમસ્યા તો વેતનની છે. આમ તો નોકરીઓ તો ઘણી છે જેનું પગાર ધોરણ ઓછુ છે, પણ ડિગ્રી ધારકો માટે તે અનુકુળ નથી.

author img

By

Published : Jun 16, 2019, 9:26 PM IST

મોહનદાસ પઇ

ઇન્ફોસિસના પૂર્વ નાણાંકીય અધિકારી મોહનદાસે ભારતની બેરોજગારીની સમસ્યા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, "ભારતમાં સારી નોકરીઓ ક્રિએટ નથી થઇ રહી, જો કે 10,000 થી 15,000 રૂપિયાના વેતન પર નોકરીઓ ઘણી છે. પણ તે ડિગ્રી હોલ્ડર કેન્ડીડેટ્સ માટે તે ઓછી આકર્ષક હોય છે. જેથી ભારતમાં માત્રને માત્ર વેતનની જ સમસ્યા છે રોજગારીની નહી"

આ અંગે પઇએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં ક્ષેત્રિય અને ભૌગોલિક સમસ્યાઓ પણ છે, ભારતે ચીનની માફક શ્રમ વાહક ઉદ્યોગો સ્થાપવા જોઇએ અને શોર્સની નજીકના મૂળભૂત સ્ટ્રક્ચરનો વિકાસ કરવો જોઇએ. તો આ સાથે જ મોહનદાસે વધુમાં જણાવ્યું કે, રિસર્ચ અને વિકાસમાં વધુમાં વધુ રોકાણ કરવું જોઇએ. આપણે ચીન પાસેથી શિખવું જોઇએ, ચીને શું કર્યુ, તેઓઅ શ્રમ આધારિત ઉદ્યોગોની શરૂઆત કરી, જે બાદ તેને દુનિયાને આમંત્રણ આપ્યું અને તેમના શ્રમ બળનો ઉપયોગ કરવા માટે કહ્યું, અને નિકાસ ઉદ્યોગ શરૂ કર્યો"

પઇએ બેરોજગારીના સંબંધમાં સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમી ( CMIE)ના આંકડાઓ ત્રુટિપૂર્ણ ગણાવ્યા જે 2018માં 1.1 કરોડ લોકોની નોકરીઓ ગઇ હતી. તેમણે જણાવ્યું હતું કે, "15 થી 29 વર્ષિય વર્ગના લોકોની બેરોજગારીને લઇને કરવામાં આવેલી સર્વેક્ષણની પદ્ધતિમાં ઘણી ભુલો છે"

નોકરીઓને લઇને સૌથી ચોક્કસ આંકડાઓ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના છે. જેના જણાવ્યા મુજબ દર વર્ષે લગભગ 60-70 લાખ લોકોને સંગઠિત ક્ષેત્રોમાં લોકોને રોજગારની પ્રાપ્તિ થઇ રહી છે.

ઇન્ફોસિસના પૂર્વ નાણાંકીય અધિકારી મોહનદાસે ભારતની બેરોજગારીની સમસ્યા પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, "ભારતમાં સારી નોકરીઓ ક્રિએટ નથી થઇ રહી, જો કે 10,000 થી 15,000 રૂપિયાના વેતન પર નોકરીઓ ઘણી છે. પણ તે ડિગ્રી હોલ્ડર કેન્ડીડેટ્સ માટે તે ઓછી આકર્ષક હોય છે. જેથી ભારતમાં માત્રને માત્ર વેતનની જ સમસ્યા છે રોજગારીની નહી"

આ અંગે પઇએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં ક્ષેત્રિય અને ભૌગોલિક સમસ્યાઓ પણ છે, ભારતે ચીનની માફક શ્રમ વાહક ઉદ્યોગો સ્થાપવા જોઇએ અને શોર્સની નજીકના મૂળભૂત સ્ટ્રક્ચરનો વિકાસ કરવો જોઇએ. તો આ સાથે જ મોહનદાસે વધુમાં જણાવ્યું કે, રિસર્ચ અને વિકાસમાં વધુમાં વધુ રોકાણ કરવું જોઇએ. આપણે ચીન પાસેથી શિખવું જોઇએ, ચીને શું કર્યુ, તેઓઅ શ્રમ આધારિત ઉદ્યોગોની શરૂઆત કરી, જે બાદ તેને દુનિયાને આમંત્રણ આપ્યું અને તેમના શ્રમ બળનો ઉપયોગ કરવા માટે કહ્યું, અને નિકાસ ઉદ્યોગ શરૂ કર્યો"

પઇએ બેરોજગારીના સંબંધમાં સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમી ( CMIE)ના આંકડાઓ ત્રુટિપૂર્ણ ગણાવ્યા જે 2018માં 1.1 કરોડ લોકોની નોકરીઓ ગઇ હતી. તેમણે જણાવ્યું હતું કે, "15 થી 29 વર્ષિય વર્ગના લોકોની બેરોજગારીને લઇને કરવામાં આવેલી સર્વેક્ષણની પદ્ધતિમાં ઘણી ભુલો છે"

નોકરીઓને લઇને સૌથી ચોક્કસ આંકડાઓ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના છે. જેના જણાવ્યા મુજબ દર વર્ષે લગભગ 60-70 લાખ લોકોને સંગઠિત ક્ષેત્રોમાં લોકોને રોજગારની પ્રાપ્તિ થઇ રહી છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/business/economy/india-has-wage-problem-not-job-problem-mohandas-pai-2/na20190616190809964



भारत में वेतन की दिक्कत है, नौकरी की नहींः मोहनदास पई



मोहनदास पई ने कहा है किभारत में अच्छी नौकरियां पैदा नहीं हो रहीं. हालांकि, 10,000-15,000 रुपये की नौकरियां बहुत हैं, पर ये डिग्रीधारकों की आकांक्षाओं से कम आकर्षक होती हैं. भारत में वेतन की दिक्कत है, रोजगार की नहीं.



बेंगलुरू: इन्फोसिस के पूर्व मुख्य वित्तीय अधिकारी (सीएफओ) और विभिन्न क्षेत्रों में निवेश करने वाले मोहनदास पई ने कहा है कि भारत में रोजगार की समस्या नहीं है बल्कि वेतन की दिक्कत है. उन्होंने कहा कि कम वेतन वाली कई नौकरियां हैं, लेकिन वो डिग्रीधारकों के अनुकूल नहीं हैं.



पई ने 'पीटीआई-भाषा' से कहा, ''भारत में अच्छी नौकरियां पैदा नहीं हो रहीं. हालांकि, 10,000-15,000 रुपये की नौकरियां बहुत हैं, पर ये डिग्रीधारकों की आकांक्षाओं से कम आकर्षक होती हैं. भारत में वेतन की दिक्कत है, रोजगार की नहीं.''



उन्होंने कहा कि भारत में क्षेत्रीय एवं भौगोलिक समस्याएं भी हैं. पई ने सुझाया कि भारत को चीन की तरह श्रम गहन उद्योग खोलने चाहिए और तटों के निकट बुनियादी ढांचे का विकास करना चाहिए. उन्होंने कहा कि शोध और विकास में काफी निवेश किये जाने की आवश्यकता है.



उन्होंने कहा, ''हमें देखना चाहिए कि चीन ने क्या किया है. उन्होंने श्रम आधारित उद्योगों की शुरुआत की. इसके बाद उसने दुनिया को आमंत्रित किया और उसके श्रम बल का इस्तेमाल करने को कहा और निर्यात उद्योग शुरू किया.''



पई ने बेरोजारी के संबंध में सेंटर फार मोनिटरिंग इंडियन इकॉनमी (सीएमआईई) के उस आंकड़ों को त्रुटिपूर्ण बताया जो 2018 में 1.1 करोड़ लोगों की नौकरी गयीं.



उन्होंने कहा, ''15-29 साल आयु वर्ग के लोगों की बेरोजगारी को लेकर किए गए सर्वेक्षण की पद्धति में दिक्कतें हैं.''



पई ने कहा कि नौकरियों को लेकर सबसे सटीक आंकड़ा कर्मचारी भविष्य निधि संगठन का है, जिसके मुताबिक हर साल करीब 60-70 लाख लोगों को संगठित क्षेत्र में रोजगार मिलते हैं


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.