ETV Bharat / bharat

વડાપ્રધાનનું ધ્યાન તેમની છબી બનાવવા પર કેન્દ્રિત: રાહુલ ગાંધી

author img

By

Published : Jul 23, 2020, 3:58 PM IST

રાહુલ ગાંધીએ ચીન સાથે ચાલી રહેલા વિવાદને લઈને પોતાની વીડિયો સિરીઝનો બીજો એક વીડિયો શેર કર્યો છે. રાહુલે ચીનની વ્યૂહરચના વિશે પણ વાત કરી છે. જેમાં રાહુલે પીએમ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન તેમની છબી બનાવવામાં વ્યસ્ત છે તેમજ અન્ય સંસ્થાઓ પણ આ કામમાં વ્યસ્ત છે.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધી

નવી દિલ્હી: લદ્દાખમાં એક્ટ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર તણાવની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ ધ્યાન તેમની છબી બનાવવા પર છે અને કોઈ દૃષ્ટિકોણ ન હોવાના કારણે, ચીને ઘુસણખોરી કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે વૈશ્વિક દૃષ્ટિકોણ અને વિચારથી જ દેશનું રક્ષણ થઈ શકે છે.

  • PM fabricated a fake strongman image to come to power. It was his biggest strength.

    It is now India’s biggest weakness. pic.twitter.com/ifAplkFpVv

    — Rahul Gandhi (@RahulGandhi) July 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેમણે કહ્યું, 'સવાલ એ છે કે ભારતે ચીન સાથે કેવી રીતે ડીલ કરવી જોઇએ. જો તમે તેમની સાથે લડવા માટે મજબૂત સ્થિતિમાં છો, તો જ તમે કાર્ય કરી શકશો, તમે તેમની પાસેથી જે ઇચ્છો તે મેળવી શકશો. આ ખરેખર કરી શકાય છે.

તેમણે કહ્યું, 'ભારતે વૈશ્વિક દૃષ્ટિકોણ અપનાવવો જ જોઇએ. ભારતે હવે 'વિચાર' બનવું પડશે અને તે પણ 'વૈશ્વિક વિચાર'. ખરેખર, મોટા પાયે વિચાર કરીને જ ભારતનું રક્ષણ થઈ શકે છે.

  • PM is 100% focused on building his own image. India’s captured institutions are all busy doing this task.

    One man’s image is not a substitute for a national vision. pic.twitter.com/8L1KSzXpiJ

    — Rahul Gandhi (@RahulGandhi) July 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાહુલ ગાંધીએ આ વાત પર ભાર મૂકતાં કહ્યું, 'સ્પષ્ટ છે કે સીમા વિવાદ પણ છે અને તેનો ઉકેલ પણ છે, પરંતુ એપણે તેનો ઉપાય અને રસ્તો બદલવો પડશે, આપણે વિચારસરણી બદલવી પડશે.

નવી દિલ્હી: લદ્દાખમાં એક્ટ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર તણાવની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ ધ્યાન તેમની છબી બનાવવા પર છે અને કોઈ દૃષ્ટિકોણ ન હોવાના કારણે, ચીને ઘુસણખોરી કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે વૈશ્વિક દૃષ્ટિકોણ અને વિચારથી જ દેશનું રક્ષણ થઈ શકે છે.

  • PM fabricated a fake strongman image to come to power. It was his biggest strength.

    It is now India’s biggest weakness. pic.twitter.com/ifAplkFpVv

    — Rahul Gandhi (@RahulGandhi) July 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તેમણે કહ્યું, 'સવાલ એ છે કે ભારતે ચીન સાથે કેવી રીતે ડીલ કરવી જોઇએ. જો તમે તેમની સાથે લડવા માટે મજબૂત સ્થિતિમાં છો, તો જ તમે કાર્ય કરી શકશો, તમે તેમની પાસેથી જે ઇચ્છો તે મેળવી શકશો. આ ખરેખર કરી શકાય છે.

તેમણે કહ્યું, 'ભારતે વૈશ્વિક દૃષ્ટિકોણ અપનાવવો જ જોઇએ. ભારતે હવે 'વિચાર' બનવું પડશે અને તે પણ 'વૈશ્વિક વિચાર'. ખરેખર, મોટા પાયે વિચાર કરીને જ ભારતનું રક્ષણ થઈ શકે છે.

  • PM is 100% focused on building his own image. India’s captured institutions are all busy doing this task.

    One man’s image is not a substitute for a national vision. pic.twitter.com/8L1KSzXpiJ

    — Rahul Gandhi (@RahulGandhi) July 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રાહુલ ગાંધીએ આ વાત પર ભાર મૂકતાં કહ્યું, 'સ્પષ્ટ છે કે સીમા વિવાદ પણ છે અને તેનો ઉકેલ પણ છે, પરંતુ એપણે તેનો ઉપાય અને રસ્તો બદલવો પડશે, આપણે વિચારસરણી બદલવી પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.