ETV Bharat / bharat

હાફિઝ સઈદની મનમાની ન ચાલી, મનપસંદ જગ્યાએ નમાઝ અદા કરી શક્યો નહીં

author img

By

Published : Jun 6, 2019, 8:15 AM IST

લાહૌરઃ મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ આરોપી જમાત-ઉદ-દાવાનો મુખ્યા હાફિઝ સઈદને કેટલાય વર્ષો બાદ પ્રથમવાર સરકારે કદ્દાફી મેદાનમાં ઈદની નમાઝનું નેતૃત્વ કરવા દીધુ નથી. આ જગ્યા તેની મનપંસદ જગ્યામાંની એક છે.

hd

આ બાદ સઈદે ત્યાં પોતાના જૌહર કસ્બા સ્થિત ઘરની નજીક સ્થાનિક મસ્જિદમાં નમાજ અદા કરવી પડી હતી.

આપને જણાવી દઈએ કે, તેના સંગઠન જેયુડીને સંયુક્ત રાષ્ટ્ર એ વૈશ્વિક આંતકવાદી સંગઠન જાહેર કરેલું છે.

આ ઘટનાક્રમ સાથે નજીકથી જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, જેયૂડી પ્રમુખ સઈદ કદ્દાફી મેદાનમાં નમાજનું નેતૃત્વ કરવા ઈચ્છતો હતો. પરંતુ એક દિવસ પહેલા (મંગળવારે) પંજાબ સરકારના એક અધિકારીએ આમ ન કરવા જણાવ્યું હતુ. જો તે ઈદની નમાજનું નેતૃત્વ કરે તો સરકાર તેની ધરપકડ કરે તેવી શક્યતાઓ હતી.

તેમણે જણાવ્યું કે, સરકારના નિર્દેશ પછી સઈદ પાસે કોઈ વિકલ્પ નહોતો. જેથી તેણે કદ્દાફી મેદાનમાં ઈદની નમાઝનું નેતૃત્વ કરવાનું આયોજન રદ્દ કરી દીધુ હતું.

અહીં નોંધનીય છે કે, સઈદ આ મેદાનમાં કેટલાય વર્ષોથી ઈદ અને બકરી ઈદની નમાઝનું નેતૃત્વ કરતો આવ્યો છે. સરકાર તેને ચુસ્ત સુરક્ષા પણ ઉપલ્બ્ધ કરાવતી હતી.

ભૂતકાળમાં સઈદ ફક્ત નમાઝનું નેતૃત્વ અદા કરતો હતો. પરંતુ આ પ્રકારના ધાર્મિક ઉત્સવો પર ભેગી થયેલી ભીડ સમક્ષ કાશ્મીર મુદ્દે પોતાના વિચાર વ્યક્ત કરતો હતો.

મુંબઈ હુમલા બાદ સઈદને 10 ડિસેમ્બર 2008માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધ કરી દેવાયો છે. આ હુમલામાં 166 લોકોના માર્યા ગયા હતા. જેયૂડી લશ્કર-એ-તોયબાનું જ એક સંગઠન તરીકે ઓળખવામાં આવે છે. જે મુંબઈ હુમલા માટે જવાબદાર છે.

આ બાદ સઈદે ત્યાં પોતાના જૌહર કસ્બા સ્થિત ઘરની નજીક સ્થાનિક મસ્જિદમાં નમાજ અદા કરવી પડી હતી.

આપને જણાવી દઈએ કે, તેના સંગઠન જેયુડીને સંયુક્ત રાષ્ટ્ર એ વૈશ્વિક આંતકવાદી સંગઠન જાહેર કરેલું છે.

આ ઘટનાક્રમ સાથે નજીકથી જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, જેયૂડી પ્રમુખ સઈદ કદ્દાફી મેદાનમાં નમાજનું નેતૃત્વ કરવા ઈચ્છતો હતો. પરંતુ એક દિવસ પહેલા (મંગળવારે) પંજાબ સરકારના એક અધિકારીએ આમ ન કરવા જણાવ્યું હતુ. જો તે ઈદની નમાજનું નેતૃત્વ કરે તો સરકાર તેની ધરપકડ કરે તેવી શક્યતાઓ હતી.

તેમણે જણાવ્યું કે, સરકારના નિર્દેશ પછી સઈદ પાસે કોઈ વિકલ્પ નહોતો. જેથી તેણે કદ્દાફી મેદાનમાં ઈદની નમાઝનું નેતૃત્વ કરવાનું આયોજન રદ્દ કરી દીધુ હતું.

અહીં નોંધનીય છે કે, સઈદ આ મેદાનમાં કેટલાય વર્ષોથી ઈદ અને બકરી ઈદની નમાઝનું નેતૃત્વ કરતો આવ્યો છે. સરકાર તેને ચુસ્ત સુરક્ષા પણ ઉપલ્બ્ધ કરાવતી હતી.

ભૂતકાળમાં સઈદ ફક્ત નમાઝનું નેતૃત્વ અદા કરતો હતો. પરંતુ આ પ્રકારના ધાર્મિક ઉત્સવો પર ભેગી થયેલી ભીડ સમક્ષ કાશ્મીર મુદ્દે પોતાના વિચાર વ્યક્ત કરતો હતો.

મુંબઈ હુમલા બાદ સઈદને 10 ડિસેમ્બર 2008માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધ કરી દેવાયો છે. આ હુમલામાં 166 લોકોના માર્યા ગયા હતા. જેયૂડી લશ્કર-એ-તોયબાનું જ એક સંગઠન તરીકે ઓળખવામાં આવે છે. જે મુંબઈ હુમલા માટે જવાબદાર છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/international/asia-pacific/hafiz-saeed-not-allowed-to-offer-namaz-on-favourite-mosque-2-2/na20190605204456895





आतंकी हाफिज सईद को लाहौर में पसंदीदा स्थान पर नमाज पढ़ने से रोका गया



लाहौर: मुंबई हमलों के सरगना एवं जमात उद दावा (जेयूडी) प्रमुख हाफिज सईद को कई बरसों में पहली बार सरकार ने कद्दाफी स्टेडियम में ईद की नमाज का नेतृत्व नहीं करने दिया. बता दें, यह उसका पसंदीदा स्थान है.



इसके बाद, सईद ने यहां अपने जौहर कस्बा स्थित आवास के पास एक स्थानीय मस्जिद में नमाज अदा की.



उसके संगठन जेयूडी को संयुक्त राष्ट्र ने आतंकवादी संगठन घोषित कर रखा है.



इस घटनाक्रम से करीबी तौर पर जुड़े एक अधिकारी ने बताया कि जेयूडी प्रमुख सईद कद्दाफी स्टेडियम में नमाज का नेतृत्व करना चाहता था लेकिन उसे एक दिन पहले (मंगलवार को) पंजाब सरकार के एक अधिकारी ने ऐसा नहीं करने को कहा था. यदि वह अपनी योजना (ईद की नमाज का नेतृत्व करने) पर आगे बढ़ता है तो सरकार उसे गिरफ्तार कर सकती है.



उन्होंने बताया कि सरकार के निर्देश के बाद सईद के पास कोई और विकल्प नहीं था और उसने कद्दाफी स्टेडियम में नमाज का नेतृत्व करने की अपनी योजना रद्द कर दी.

गौरतलब है कि सईद इस स्टेडियम में कई बरसों से ईद और बकरीद की नमाज का नेतृत्व करता आ रहा था. साथ ही, सरकार उसे पुख्ता सुरक्षा भी मुहैया कराती थी.





अतीत में सईद सिर्फ नमाज का नेतृत्व करता था, बल्कि इस तरह के धार्मिक उत्सवों पर इकट्ठी भारी भीड़ के समक्ष खासतौर पर कश्मीर के बारे में अपने विचार भी प्रकट करता था.



मुंबई हमलों के बाद सईद को 10 दिसंबर 2008 संयुक्त राष्ट्र ने प्रतिबंधित कर दिया था. इस हमले में 166 लोग मारे गए थे. समझा जाता है कि जेयूडी लश्कर ए तैयबा का मुखौटा संगठन है, जो मुंबई हमलों को अंजाम देने के लिए जिम्मेदार है.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.