ETV Bharat / bharat

RCEPમાંથી બહાર રહેવાના નિર્ણયને કોંગ્રેસે પોતાની જીત ગણાવી

author img

By

Published : Nov 7, 2019, 3:18 PM IST

ભોપાલઃ ભોપાલમાં એક પ્રેસ કોન્ફરન્સ આપતી વખતે પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષોના દબાણને કારણે આરસીઈપી કરારમાંથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે.

ભરતસિંહ સોલંકી

ભારત સહિત 16 દેશોમાં ઉભરતી સંસ્થા RCEP (પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી)ના સમ્મેલનમાં સમજોતાની બહાર નિકળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના હિતમાં મોટો નિર્ણય કરયો છે. આ નિર્ણને કોંગ્રસ પોતાની જીત ગણાવી રહી છે. મધ્યપ્રદેશની મુલાકાતે આવેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે આ અમારા નેતા રાહુલ ગાંધી અને વિરોધી પક્ષોની જીત છે. તેમણે કહ્યું કે જો કે ભાજપ કોંગ્રસ પર આરોપ લગાવી રહી છે કે જો કોંગ્રેસ હોત તો તેણે સમાધાન કર્યુ હોત પરંતુ, કોંગ્રેસે દેશના લોકોથી છુપાઇને આવા કેસોમાં ક્યારેય કોઈ પગલું ભર્યું ન હતું.

RCEPમાંથી બહાર રહેવાનો નિર્ણયને કોંગ્રેસે પોતાની જીત ગણાવી

હકીકતમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ગુજરાતના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી આજકાલ મધ્યપ્રદેશના પ્રવાસ પર છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના આહ્વાન પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનમાં ભરતસિંહ સોલંકીને મધ્યપ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકીએ મીડિયા સાથે ચર્ચા કરતા કહ્યું કે સૌથી મોટી ખુશી એ છે કે RSEPનો કોન્સેપ્ટ ભાજપ લાવવાની હતી. જ્યારે રાહુલ ગાંધી અને અન્ય વિરોધી પક્ષોએ એક સાથે અવાજ ઉઠાવ્યો ત્યારે તે નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો. જોકે ભાજપ કહી રહ્યું છે કે જો કોંગ્રેસ હોત તો તે કરત પરંતુ, કોંગ્રેસે દેશના કોઈપણ આર્થિક, રાજકીય અને વિદેશી મામલામાં પગલા ભર્યા છે. તે દેશના લોકો સારી રીતે જાણે જ છે. ભાજપ દેશની જનતાને સાંભળવાના બદલે સૂચનો આપવામાં વ્યસ્ત છે.

ભારત સહિત 16 દેશોમાં ઉભરતી સંસ્થા RCEP (પ્રાદેશિક વ્યાપક આર્થિક ભાગીદારી)ના સમ્મેલનમાં સમજોતાની બહાર નિકળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના હિતમાં મોટો નિર્ણય કરયો છે. આ નિર્ણને કોંગ્રસ પોતાની જીત ગણાવી રહી છે. મધ્યપ્રદેશની મુલાકાતે આવેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે આ અમારા નેતા રાહુલ ગાંધી અને વિરોધી પક્ષોની જીત છે. તેમણે કહ્યું કે જો કે ભાજપ કોંગ્રસ પર આરોપ લગાવી રહી છે કે જો કોંગ્રેસ હોત તો તેણે સમાધાન કર્યુ હોત પરંતુ, કોંગ્રેસે દેશના લોકોથી છુપાઇને આવા કેસોમાં ક્યારેય કોઈ પગલું ભર્યું ન હતું.

RCEPમાંથી બહાર રહેવાનો નિર્ણયને કોંગ્રેસે પોતાની જીત ગણાવી

હકીકતમાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ગુજરાતના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી આજકાલ મધ્યપ્રદેશના પ્રવાસ પર છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના આહ્વાન પર કેન્દ્ર સરકાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનમાં ભરતસિંહ સોલંકીને મધ્યપ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ભરતસિંહ સોલંકીએ મીડિયા સાથે ચર્ચા કરતા કહ્યું કે સૌથી મોટી ખુશી એ છે કે RSEPનો કોન્સેપ્ટ ભાજપ લાવવાની હતી. જ્યારે રાહુલ ગાંધી અને અન્ય વિરોધી પક્ષોએ એક સાથે અવાજ ઉઠાવ્યો ત્યારે તે નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો. જોકે ભાજપ કહી રહ્યું છે કે જો કોંગ્રેસ હોત તો તે કરત પરંતુ, કોંગ્રેસે દેશના કોઈપણ આર્થિક, રાજકીય અને વિદેશી મામલામાં પગલા ભર્યા છે. તે દેશના લોકો સારી રીતે જાણે જ છે. ભાજપ દેશની જનતાને સાંભળવાના બદલે સૂચનો આપવામાં વ્યસ્ત છે.

Intro:भोपाल। भारत सहित 16 देशों के उभरते संगठन आरसेप (क्षेत्रीय व्यापक आर्थिक साझेदारी) के सम्मेलन में समझौते से बाहर निकलकर प्रधानमंत्री नरेंद्र मोदी ने देश हित में बड़ा फैसला लिया है। इस फैसले को कांग्रेस अपनी जीत बता रही है। मध्य प्रदेश के दौरे पर आए पूर्व केंद्रीय मंत्री भारत सिंह सोलंकी ने कहा है कि यह हमारे नेता राहुल गांधी और विपक्षी दलों की जीत है। उन्होंने कहा कि हालांकि बीजेपी कांग्रेस पर आरोप लगा रही है कि अगर कांग्रेस होती तो यह समझौता जरूर करती।लेकिन कांग्रेस ने ऐसे मामलों में कभी देश की जनता से छुपाकर कोई कदम नहीं उठाए।


Body:दरअसल पूर्व केंद्रीय मंत्री और गुजरात के दिग्गज नेता भारतसिंह सोलंकी इन दिनों मध्य प्रदेश के दौरे पर हैं। भारत सिंह सोलंकी अखिल भारतीय कांग्रेस कमेटी के आह्वान पर केंद्र सरकार के खिलाफ चल रहे आंदोलन के मध्य प्रदेश के प्रभारी बनाए गए हैं। भारत सिंह सोलंकी ने मीडिया से चर्चा करते हुए कहा कि सबसे बड़ी खुशी की बात यह है कि आरसेप का जो कॉन्सेप्ट भाजपा लाने वाली है। राहुल गांधी और दूसरे विरोधी पक्षों ने मिलकर जोरों से आवाज उठाई, तो उस फैसले को वापस लेना पड़ा। हालांकि भाजपा कह रही है कि कांग्रेस होती तो यह जरूर करती । लेकिन कांग्रेस ने देश के जो भी आर्थिक, राजनैतिक और विदेश मामलों में कदम उठाए हैं। वह देश की जनता अच्छी तरह से जानती है। भाजपा देश की जनता की बात सुनने की बजाय सुझाव देने में लगी हुई है।


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.