વિદેશ સચિવે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં આંતકવાદના પકડારોનો સામનો કરવાનો પણ ઉલ્લેખ પણ કર્યો હતો. આ વિશેની જાણકારી વિજય ગોખલેએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન આપી હતી. વિદેશ સચિવે કહ્યું કે, બંને નેતાઓ વચ્ચે આશરે 30 થી 45 મીનિટ સુધી વાતચીત થઈ હતી.
મોદી ટ્રમ્પની બેઠકથી અમે સંતુષ્ટ: વિદેશ સચિવ
નવી દિલ્હી: વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બઠેક થઈ હતી. આ બેઠકથી વિદેશ મંત્રાલય ઘણું સંતુષ્ટ છે.
તેમણે કહ્યું કે, આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ જવાબ આપ્યો કે, અમે પાકિસ્તાનની સાથે વાતચીત કરવાથી પાછળ નથી હટી રહ્યાં, પરંતુ વાતચીત પહેલા અમે એવું ઇચ્છે છીએ કે, પાકિસ્તાન તે પહેલા કોઈ યોગ્ય પગલાં ભરે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના તરફથી આ માટે કોઈ પ્રયત્ન નથી કરવામાં આવી રહ્યો.
![vijay gokhle](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4544606_videsh.jpg)
વિદેશ સચિવે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં આંતકવાદના પકડારોનો સામનો કરવાનો પણ ઉલ્લેખ પણ કર્યો હતો. આ વિશેની જાણકારી વિજય ગોખલેએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન આપી હતી. વિદેશ સચિવે કહ્યું કે, બંને નેતાઓ વચ્ચે આશરે 30 થી 45 મીનિટ સુધી વાતચીત થઈ હતી.
તેમણે કહ્યું કે, આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ જવાબ આપ્યો કે, અમે પાકિસ્તાનની સાથે વાતચીત કરવાથી પાછળ નથી હટી રહ્યાં, પરંતુ વાતચીત પહેલા અમે એવું ઇચ્છે છીએ કે, પાકિસ્તાન તે પહેલા કોઈ યોગ્ય પગલાં ભરે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના તરફથી આ માટે કોઈ પ્રયત્ન નથી કરવામાં આવી રહ્યો.
![vijay gokhle](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4544606_videsh.jpg)
मोदी ट्रंप की बैठक से हम संतुष्ट हैं : विजय गोखले
नई दिल्ली: विदेश सचिव विजय गोखले ने पीएम मोदी और अमेरिकी राष्ट्रपति ट्रंप के बीच हुई बैठक पर कहा कि हम इस बैठक से काफी संतुष्ट हैं.
નવી દિલ્હી: વિદેશ સચિવ વિજય ગોખલેએ વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે દ્વિપક્ષીય બઠેક થઈ હતી. આ બેઠકથી વિદેશ મંત્રાલય ઘણું સંતુષ્ટ છે.
उन्होंने कहा कि हमने विशेष रूप से जम्मू और कश्मीर में आतंकवाद के संबंध में चुनौतियों का सामना करने का जिक्र किया है. ये बात गोखले ने एक प्रेस ब्रीफिंग के दौरान कही.
વિદેશ સચિવે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં આંતકવાદના સંબધમાં પકડારોના સામનો કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ વિશેની જાણકારી વિજય ગોખલેએ પ્રેસ બ્રીફિંગ દરમિયાન આપી હતી.
उन्होंने बताया कि दोनों नेताओं के बीच करीब 30 45 मिनट तक बैठक हुई.
વિદેશ સચિવે કહ્યું કે, બંને નેતાઓ વચ્ચે આશરે 30 5 મીનિટ સુધી વાતચીત થઈ હતી.
उन्होंने कहा कि इस बैठक के दौरान पीएम मोदी ने स्पष्ट किया है कि हम पाकिस्तान के साथ बातचीत करने से पीछे नहीं हट रहे हैं. लेकिन वार्ता से पहले हम चाहते हैं कि इसके लिए पाकिस्तान भी कोई कदम उठाए.
તેમણે કહ્યું કે, આ દરમિયાન વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ જવાબ આપ્યો કે, અમે પાકિસ્તાનની સાથે વાતચીત કરવાથી પાછળ નથી હટી રહ્યાં, પરંતુ વાતચીત પહેલા અમે એવું ઇચ્છે છીએ કે, પાકિસ્તાન તે પહેલા કોઈ યોગ્ય પગલાં ભરે
उन्होंने कहा कि लेकिन पाकिस्तान की ओर से इसके लिए हमें कोई कोशिश नजर नहीं आ रही है.
તેમણે કહ્યું કે, પાકિસ્તાનના તરફથી આ માટે કોઈ પ્રયત્ન નથી કરવામાં આવી રહ્યો.
गोखले ने कहा कि प्रधानमंत्री मोदी ने आतंकवाद के मुद्दे पर भारत का दृष्टिकोण सामने रखा है और इस पर राष्ट्रपति ट्रंप ने भी अपने विचार साझा किया है.
ગોખલે કહ્યું કે, વડાપ્રધન મોદીએ આતંકવાદના મુદ્દા પર ભારતનો દર્ષ્ટિકોણ સામે રાખ્યો છે. જેની પર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ વિચાર રજૂ કર્યો હતો.
उन्होंने कहा कि ट्रंप ने भी यह स्वीकार किया है कि आतंकवाद एक चुनौती है, जिसका दोनों देशों को मिलकर सामना करना होगा.
વિજય ગોખલે કહ્યું કે, ટ્ર્મ્પે આ સ્વીકાર્યું કે, આતંકવાદ એક પડકાર છે, જેનો બંને દેશોએ મળીને સમનો કરવો જોઈએ.
Conclusion: