ETV Bharat / bharat

સાંસદ મનોજ તિવારી પર સળગતો ફટાકડો ફેંકાયો, સુરક્ષામાં વધારો થાય તેવી શક્યતા - manoj tiwari latest news

દિલ્હી: ઉત્તર-પૂર્વી જિલ્લાના કરાવલ નગર વિસ્તારમાં નિકળેલી ભાજપની ગાંધી સંકલ્પ યાત્રા દરમિયાન સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી પર કોઈ અજાણ્યા શખ્સે સળગેલો ફટાકડો ફેક્યો હતો. આ સંદર્ભે ખજૂરી પોલીસ મથકમા ફરિયાદ નોંધાઈ છે.

Manoj tiwari fire craker attack case
author img

By

Published : Oct 14, 2019, 4:41 PM IST

Updated : Oct 14, 2019, 5:59 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ઉત્તર પૂર્વીય દિલ્હીના લોકસભા સાંસદ મનોજ તિવારી કરાવલ નગર વિધાનસભામાં આયોજીત ગાંધી સંકલ્પ યાત્રામાં સામેલ થયા હતા. આ યાત્રા પશ્ચિમ કરાવલ નગર 28 ફૂટથી શરૂ થઈ તક્મીપુર શનિ બજાર થઈ પુષ્પાંજલિ સ્કૂલની સામે સમાપ્ત થવાની હતી. ભાજપ સાંસદ મનોજ તિવારી પણ આ યાત્રામાં સામેલ હતા.આ યાત્રા દરમિયાન અમુક અસામાજીક ત્તત્વો દ્વારા મનોજ તિવારી પર ફટાકડો ફેક્યો આ દરમિયાન બાજુમાં ઊભેલા નેતાના કપડા પણ થોડા સળગી ગયા. જેને લઈ આજૂબાજુમાં અફરાતફરીનો માહલો સર્જાઈ ગયો હતો.

Manoj tiwari fire craker attack case
અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ

મીડિયા સહપ્રભારી આનંદ ત્રિવેદીની ફરિયાદને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખજૂરી ખાસ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

મનોજ તિવારીની સુરક્ષામાં વધારો થઈ શકે છે.
સાંસદ મનોજ તિવારી પર સળગતો ફટાકડો ફેક્યા બાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. આ ઘટના બાદ પોલીસ મનોજ તિવારીની સુરક્ષાને લઈ કોચ જોખમ લેવા ન માગતી હોય તેમ તેમની સુરક્ષામાં વધારો કરી શકે છે.જો કે, હાલમાં તેમની સાથે કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પોલીસ અને પોતાની સુરક્ષા યુનિટ સાથે રહેશે.

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ઉત્તર પૂર્વીય દિલ્હીના લોકસભા સાંસદ મનોજ તિવારી કરાવલ નગર વિધાનસભામાં આયોજીત ગાંધી સંકલ્પ યાત્રામાં સામેલ થયા હતા. આ યાત્રા પશ્ચિમ કરાવલ નગર 28 ફૂટથી શરૂ થઈ તક્મીપુર શનિ બજાર થઈ પુષ્પાંજલિ સ્કૂલની સામે સમાપ્ત થવાની હતી. ભાજપ સાંસદ મનોજ તિવારી પણ આ યાત્રામાં સામેલ હતા.આ યાત્રા દરમિયાન અમુક અસામાજીક ત્તત્વો દ્વારા મનોજ તિવારી પર ફટાકડો ફેક્યો આ દરમિયાન બાજુમાં ઊભેલા નેતાના કપડા પણ થોડા સળગી ગયા. જેને લઈ આજૂબાજુમાં અફરાતફરીનો માહલો સર્જાઈ ગયો હતો.

Manoj tiwari fire craker attack case
અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ

મીડિયા સહપ્રભારી આનંદ ત્રિવેદીની ફરિયાદને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ખજૂરી ખાસ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

મનોજ તિવારીની સુરક્ષામાં વધારો થઈ શકે છે.
સાંસદ મનોજ તિવારી પર સળગતો ફટાકડો ફેક્યા બાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. આ ઘટના બાદ પોલીસ મનોજ તિવારીની સુરક્ષાને લઈ કોચ જોખમ લેવા ન માગતી હોય તેમ તેમની સુરક્ષામાં વધારો કરી શકે છે.જો કે, હાલમાં તેમની સાથે કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પોલીસ અને પોતાની સુરક્ષા યુનિટ સાથે રહેશે.

Intro:उत्तर पूर्वी जिले के करावल नगर इलाके में निकलने वाली भाजपा की गांधी संकल्प यात्रा के दौरान सांसद एवं भाजपा प्रदेश अध्यक्ष मनोज तिवारी पर जला हुआ पटाखा फेंके जाने के मामले में कला खजूरी खास पुलिस थाने में एफ आई आर दर्ज कर ली गई है, इस मामले में घटना वाली रात ही सांसद के मीडिया सह प्रभारी आनंद त्रिवेदी की तरफ से खजूरी खास थाने में शिकायत दी गई थी इस पूरे मामले में जांच पड़ताल के बाद पुलिस ने एफआईआर दर्ज कर तहकीकात शुरू कर दी है.


Body:जानकारी के मुताबिक भाजपा प्रदेश अध्यक्ष एवं उत्तर पूर्वी लोकसभा सांसद मनोज तिवारी करावल नगर विधानसभा में आयोजित गांधी संकल्प यात्रा में शामिल हुए थे यह यात्रा पश्चिमी करावल नगर 28 फुट रोड से शुरू होकर तुक्मीरपुर शनि बाजार होते हुए पुष्पांजलि स्कूल के सामने संपन्न हुई थी जहां भाजपा नेता मनोज तिवारी और पूर्व विधायक मोहन सिंह बिष्ट भी उपस्थित कार्यकर्ताओं को संबोधित कर रहे थे इसी दौरान किसी शरारती तत्वों ने जनता को पटाखा इन लोगों पर फेंका जो कि सांसद मनोज तिवारी के कंधे से होकर मोहन सिंह बिष्ट पर जा गिरा इस दौरान मोहन सिंह बिष्ट के कुछ कपड़े भी पटाखे की चपेट में आ गए थे इस पूरे मामले से इलाके में अफरा-तफरी मच गई थी और मामले को गंभीरता से लेते हुए सांसद सह प्रमुख मीडिया प्रभारी आनंद त्रिवेदी की तरफ से 11 अक्टूबर को खजूरी खास थाने में लिखित शिकायत दी गई थी.

शिकायत पर जांच पड़ताल के बाद एफआईआर दर्ज
मीडिया सह प्रभारी आनंद त्रिवेदी की शिकायत पर जांच पड़ताल करते हुए खजूरी खास पुलिस ने अज्ञात लोगों के खिलाफ एफ आई आर दर्ज कर ली है. खजूरी खास थाने में एफआईआर नंबर 0543 आईपीसी की धारा 285 के तहत दर्ज की गई है. इसमें साफ लिखा गया है कि तुकमीरपुर इलाके में सांसद मनोज तिवारी पूर्व एमएलए मोहन सिंह बिष्ट के साथ गांधी संकल्प यात्रा के समापन पर कार्यकर्ताओं को संबोधित कर रहे थे.

मनोज तिवारी की सुरक्षा में हो सकता है इजाफा
सांसद मनोज तिवारी पर जलते हुए पटाखे से हुए इस कथित हमले के बाद पुलिस दिल्ली पुलिस सांसद मनोज तिवारी की सुरक्षा को लेकर किसी भी तरह की कोई चूक नहीं करना चाहती ऐसे में उम्मीद जताई जा रही कि जल्दी सांसद मनोज तिवारी की सुरक्षा में और ज्यादा इजाफा किया जाएगा हालांकि मौजूदा समय में भी उनको सुरक्षा दी हुई है और किसी भी कार्यक्रम के दौरान उनके साथ स्थानीय पुलिस के अलावा अपनी सुरक्षा यूनिट भी चलती है.


Conclusion:
Last Updated : Oct 14, 2019, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.