ETV Bharat / bharat

મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન તુકારામનું 77 વર્ષે નિધન

મુંબઇઃ મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન તુકારામ દિધોલેનું લાંબી બિમારી બાદ 77 વર્ષની ઉંમરે નાસિકમાં નિધન થયું હતું. તેમના પરિવારના સૂત્રોએ જણાવ્યું કે, દિધોલેએ સવારે એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

author img

By

Published : Nov 30, 2019, 3:02 PM IST

મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન તુકારામનું 77 વર્ષે નિધન
મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન તુકારામનું 77 વર્ષે નિધન

વધુમાં જણાવીએ તો તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે.

દિધોલે 1985થી 1999ની વચ્ચે નાસિકમાં સિન્નર વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે રાજ્યમાં 1995થી 1999 સુધી શિવસેના-ભાજપની ગઠબંધનની સરકારમાં વીજળી અને ગ્રામિણ વિકાસ પ્રધાન રહ્યા હતા.

મહત્વનું છે કે, તુકારામ દિધોલે તે સમયે શિવસેનાના ધારાસભ્ય હતા.

તેઓ નાસિક જિલ્લા કેન્દ્રીય સહકારી (NDCC) બેન્કના પૂર્વ નિર્દેશક અને નાસિક સહકારી ચીની ફેક્ટ્રીના પૂર્વ અધ્યક્ષ પણ હતા.

વધુમાં જણાવીએ તો તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે.

દિધોલે 1985થી 1999ની વચ્ચે નાસિકમાં સિન્નર વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે રાજ્યમાં 1995થી 1999 સુધી શિવસેના-ભાજપની ગઠબંધનની સરકારમાં વીજળી અને ગ્રામિણ વિકાસ પ્રધાન રહ્યા હતા.

મહત્વનું છે કે, તુકારામ દિધોલે તે સમયે શિવસેનાના ધારાસભ્ય હતા.

તેઓ નાસિક જિલ્લા કેન્દ્રીય સહકારી (NDCC) બેન્કના પૂર્વ નિર્દેશક અને નાસિક સહકારી ચીની ફેક્ટ્રીના પૂર્વ અધ્યક્ષ પણ હતા.

Intro:Body:

नहीं रहे महाराष्ट्र के पूर्व मंत्री तुकाराम दिघोले



मुंबई : महाराष्ट्र के पूर्व मंत्री तुकाराम दिघोले का बीमारी के चलते शनिवार को नासिक में 77 वर्ष की उम्र में निधन हो गया. उनके परिवार के सूत्रों ने बताया कि दिघोले ने सुबह एक निजी अस्पताल में अंतिम सांस ली.



आपको बता दें, उनके परिवार में पत्नी, एक बेटा और बेटी हैं.



दिघोले ने 1985 से 1999 के बीच नासिक में सिन्नर विधानसभा क्षेत्र का प्रतिनिधित्व किया. वह राज्य में 1995 से 1999 तक शिवसेना-भाजपा गठबंधन सरकार में बिजली और ग्रामीण विकास मंत्री रहे थे.



गौरतलब है कि तुकाराम दिघोले उस समय शिवसेना के विधायक थे.



वह नासिक जिला केंद्रीय सहकारी (एनडीसीसी) बैंक के पूर्व निदेशक और नासिक सहकारी चीनी फैक्ट्री के पूर्व अध्यक्ष भी थे.

=======================================

મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન તુકારામનું નિધન



મુંબઇઃ મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન તુકારામ દિધોલેનું લાંબી બિમારી બાદ 77 વર્ષની ઉંમરે નાસિકમાં નિધન થયું હતું. તેમના પરિવારના સૂત્રોએ જણાવ્યું કે, દિધોલેએ સવારે એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 



વધુમાં જણાવીએ તો તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. 



દિધોલે 1985થી 1999ની વચ્ચે નાસિકમાં સિન્નર વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે રાજ્યમાં 1995થી 1999 સુધી શિવસેના-ભાજપની ગઠબંધનની સરકારમાં વીજળી અને ગ્રામિણ વિકાસ પ્રધાન રહ્યા હતા. 



મહત્વનું છે કે, તુકારામ દિધોલે તે સમયે શિવસેનાના ધારાસભ્ય હતા. 



તેઓ નાસિક જિલ્લા કેન્દ્રીય સહકારી (NDCC) બેન્કના પૂર્વ નિર્દેશક અને નાસિક સહકારી ચીની ફેક્ટ્રીના પૂર્વ અધ્યક્ષ પણ હતા. 

 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.