ETV Bharat / bharat

બંગાળમાં બબાલ: ચૂંટણીપંચ એકશનમાં, આવતીકાલ રાતના 10 વાગ્યાથી પ્રચાર પર લગાવ્યો પ્રતિબંધ

ન્યૂઝ ડેસ્ક: ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન બંગાળમાં થયેલી હિંસાના કારણે ચૂંટણીપંચે કડક વલણ અપનાવ્યું છે. હિંસા દરમિયાન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મૂર્તિ તોડવામાં આવી હતી. જે બાદ બંગાળના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે.

ફાઈલ ફોટો
author img

By

Published : May 15, 2019, 8:18 PM IST

Updated : May 15, 2019, 10:45 PM IST

જેને ધ્યાનમાં લઈને ચૂંટણીપંચે આવતીકાલ રાતના 10 વાગ્યાથી ચૂંટણી પ્રચાર રૅલીઓ અને સભાઓ પર રોક લગાવી છે. આવતીકાલથી આ નિર્ણય લાગૂ થઈ થશે. હિંસાના કારણે બંગાળના ગૃહ સચિવને હટાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અંતિમ તબક્કામાં પશ્વિમ બંગાળની 9 બેઠકો પર મતદાન યોજાશે.

જેને ધ્યાનમાં લઈને ચૂંટણીપંચે આવતીકાલ રાતના 10 વાગ્યાથી ચૂંટણી પ્રચાર રૅલીઓ અને સભાઓ પર રોક લગાવી છે. આવતીકાલથી આ નિર્ણય લાગૂ થઈ થશે. હિંસાના કારણે બંગાળના ગૃહ સચિવને હટાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અંતિમ તબક્કામાં પશ્વિમ બંગાળની 9 બેઠકો પર મતદાન યોજાશે.

Intro:Body:

બંગાળમાં બબાલ બાદ, ચૂંટણી પંચ એકશનમાં કાલ 10 વાગ્યા સુધી પ્રચાર પર લગાવ્યો પ્રતિબંધ





ન્યૂઝ ડેસ્ક: ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન બંગાળમાં થયેલી હિંસાના કારણે ચૂંટણીપંચે કડક વલણ અપાવ્યું છે. હિંસા દરમિયાન ઈશ્વરચંદ્ર વિધાસાગરની મૂર્તી મોડવામાં આવી હતી. જે બાદ બંગાળના રાજકાણમાં ભૂકપ આવ્યા છે. 



જેને ધ્યાનમાં લઈને ચૂંટણીપંચે આવતીકાલ રાત 10 વાગ્યા સુઘી ચૂંટણી પ્રચાર રેલીઓ અને સભાઓ પર રોક લગાવી છે. આવતી કાલ થી આ નિર્ણય લાગૂ થઈ થશે.  



ઉલ્લેખનીય છે કે, અંતિમ તબક્કામાં પશ્વિમ બંગાળની 9 બેઠકો પર મતદાન યોજાશે. 


Conclusion:
Last Updated : May 15, 2019, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.