ETV Bharat / bharat

દિલ્હી લઘુમતી આયોગે એવોર્ડ 2019-20ની જાહેરાત કરી

author img

By

Published : Jun 9, 2020, 6:56 PM IST

લઘુમતી પંચે આજે મંગળવારે આયોગનો વાર્ષિક અહેવાલ મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. આ દરમિયાન આયોગના અધ્યક્ષ ડૉ.જફરુલ ઇસ્લામ ખાને કહ્યું હતું કે, દિલ્હીની સરકાર અને ગૌર સરકારી કચેરીઓમાં લઘુમતીઓને નોકરી પર રાખવાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જેની હિકીકત જાણવા માટે એક એક સર્વે પણ કરવામાં આવ્યો હતો.

દિલ્હી
દિલ્હી

દિલ્હીઃ લઘુમતી પંચે આજે આયોગનો વાર્ષિક અહેવાલ મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. આ દરમિયાન આયોગના અધ્યક્ષ ડૉ.જફરુલ ઇસ્લામ ખાને કહ્યું હતું કે, દિલ્હીની સરકાર અને ગૌર સરકારી કચેરીઓમાં લઘુમતીઓને નોકરી પર રાખવાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જેના માટે એક સર્વે પણ કરવામાં આવ્યો હતો.

આ અગાઉના વર્ષની જેમ આ વર્ષે પણ 14માંથી 14 કેટેગરીએ પોતપોતાના ક્ષેત્રમાં સારૂ પ્રદર્શન કર્યુ છે. જેની માટે તેમને વિશેષ એવોર્ડ અને લાઇફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ સહિતના એવોર્ડ્સ આપવામાં આવશે. કમિશનના અધ્યક્ષે કહ્યું કે, માત્ર મુસ્લિમો જ નહીં સામાન્ય લોકો સાથે પણ પોલીસનું વર્તન સારું નથી, પોલીસ વિભાગને ઘણા સુધારણાની જરૂર છે.

દિલ્હી લઘુમતી આયોગના અધ્યક્ષ ડૉ.જાફરુલ ઇસ્લામ ખાને કમિશનનો વાર્ષિક અહેવાલ મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. આ વાર્ષિક અહેવાલની નકલ દિલ્હીના નાયબ રાજ્યપાલ, મુખ્યપ્રધાન, દિલ્હીના સાંસદો, તમામ ધારાસભ્યોને મોકલવામાં આવી છે. તેમજ કેન્દ્ર સરકારે નક્કી કર્યા મુજબ લઘુમતીઓ, મુસ્લિમો, શીખ, ખ્રિસ્તીઓ, બૌદ્ધ, પીએસી અને જૈન સહિતના વર્તમાન પરિસ્થિતિમાં સુધારણા માટે કમિશન દ્વારા દિલ્હી સરકારને પત્ર લખ્યો છે.

અહેવાલ રજૂ કરતી વખતે આયોગના અધ્યક્ષ ડો.જાફરુલ ઇસ્લામએ મીડિયાને જણાવ્યું હતું કે, દિલ્હીમાં અત્યારસુધીના સૌથી મોટા રસ્તામાં દિલ્હીના સરકારી અને બિન-સરકારી વિભાગોમાં લઘુમતીઓના પ્રતિનિધિત્વ અંગે આયોગે એક સર્વે હાથ ધર્યો હતો. જેમાં સરકાર અને પીએસયુમાં લઘુમતીઓને જે નોકરીઓ આપવાની હતી તે આપવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું.

દિલ્હી લઘુમતી આયોગ એવોર્ડ 2019-20ની જાહેરાત

અધ્યક્ષ ડો. ખાને કહ્યું હતું કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ દેશભરમાં 14 કેટેગરીમાં પોતપોતાના ક્ષેત્રમાં 178 લોકોને એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડ શૈક્ષણિક પ્રતિભા, સમુદાય સંપ, સમુદાય સેવા, માનવ અધિકાર, એનજીઓને આપવામાં આવશે. ઉર્દૂ, પંજાબી ભાષાના પ્રમોટર, રમતગમત, લઘુમતી સપોર્ટ, પ્રતિભાશાળી શિક્ષક, પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા, વધુ સારી શાળા તેમજ વિશેષ એવોર્ડ અને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ માટે પસંદગી પણ કરવામાં આવશે.

લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

દિલ્હી લઘુમતી આયોગ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવા જઈ રહ્યું છે, આ એવોર્ડ ડો.મંજુર આલમના અધ્યક્ષ આઇ.ઓ.એસ, સરદાર રાજીન્દર સિંઘ, મેરી પેથ ફિશર, નિર્મલકુમાર જૈન શેઠી, માનવાધિકાર કાર્યકર તીસ્તા સેતલવાડ, ઇસ્લામી વિદ્વાન પ્રોફેસર અખ્તરુલ વાસે, મુફ્તી અતાઉર રહેમાન કાસમીને આપવામાં આવશે.

દિલ્હીઃ લઘુમતી પંચે આજે આયોગનો વાર્ષિક અહેવાલ મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. આ દરમિયાન આયોગના અધ્યક્ષ ડૉ.જફરુલ ઇસ્લામ ખાને કહ્યું હતું કે, દિલ્હીની સરકાર અને ગૌર સરકારી કચેરીઓમાં લઘુમતીઓને નોકરી પર રાખવાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જેના માટે એક સર્વે પણ કરવામાં આવ્યો હતો.

આ અગાઉના વર્ષની જેમ આ વર્ષે પણ 14માંથી 14 કેટેગરીએ પોતપોતાના ક્ષેત્રમાં સારૂ પ્રદર્શન કર્યુ છે. જેની માટે તેમને વિશેષ એવોર્ડ અને લાઇફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ સહિતના એવોર્ડ્સ આપવામાં આવશે. કમિશનના અધ્યક્ષે કહ્યું કે, માત્ર મુસ્લિમો જ નહીં સામાન્ય લોકો સાથે પણ પોલીસનું વર્તન સારું નથી, પોલીસ વિભાગને ઘણા સુધારણાની જરૂર છે.

દિલ્હી લઘુમતી આયોગના અધ્યક્ષ ડૉ.જાફરુલ ઇસ્લામ ખાને કમિશનનો વાર્ષિક અહેવાલ મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. આ વાર્ષિક અહેવાલની નકલ દિલ્હીના નાયબ રાજ્યપાલ, મુખ્યપ્રધાન, દિલ્હીના સાંસદો, તમામ ધારાસભ્યોને મોકલવામાં આવી છે. તેમજ કેન્દ્ર સરકારે નક્કી કર્યા મુજબ લઘુમતીઓ, મુસ્લિમો, શીખ, ખ્રિસ્તીઓ, બૌદ્ધ, પીએસી અને જૈન સહિતના વર્તમાન પરિસ્થિતિમાં સુધારણા માટે કમિશન દ્વારા દિલ્હી સરકારને પત્ર લખ્યો છે.

અહેવાલ રજૂ કરતી વખતે આયોગના અધ્યક્ષ ડો.જાફરુલ ઇસ્લામએ મીડિયાને જણાવ્યું હતું કે, દિલ્હીમાં અત્યારસુધીના સૌથી મોટા રસ્તામાં દિલ્હીના સરકારી અને બિન-સરકારી વિભાગોમાં લઘુમતીઓના પ્રતિનિધિત્વ અંગે આયોગે એક સર્વે હાથ ધર્યો હતો. જેમાં સરકાર અને પીએસયુમાં લઘુમતીઓને જે નોકરીઓ આપવાની હતી તે આપવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું.

દિલ્હી લઘુમતી આયોગ એવોર્ડ 2019-20ની જાહેરાત

અધ્યક્ષ ડો. ખાને કહ્યું હતું કે, ગત વર્ષની જેમ આ વર્ષે પણ દેશભરમાં 14 કેટેગરીમાં પોતપોતાના ક્ષેત્રમાં 178 લોકોને એવોર્ડ આપવામાં આવશે. આ એવોર્ડ શૈક્ષણિક પ્રતિભા, સમુદાય સંપ, સમુદાય સેવા, માનવ અધિકાર, એનજીઓને આપવામાં આવશે. ઉર્દૂ, પંજાબી ભાષાના પ્રમોટર, રમતગમત, લઘુમતી સપોર્ટ, પ્રતિભાશાળી શિક્ષક, પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયા, વધુ સારી શાળા તેમજ વિશેષ એવોર્ડ અને લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ માટે પસંદગી પણ કરવામાં આવશે.

લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ

દિલ્હી લઘુમતી આયોગ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવા જઈ રહ્યું છે, આ એવોર્ડ ડો.મંજુર આલમના અધ્યક્ષ આઇ.ઓ.એસ, સરદાર રાજીન્દર સિંઘ, મેરી પેથ ફિશર, નિર્મલકુમાર જૈન શેઠી, માનવાધિકાર કાર્યકર તીસ્તા સેતલવાડ, ઇસ્લામી વિદ્વાન પ્રોફેસર અખ્તરુલ વાસે, મુફ્તી અતાઉર રહેમાન કાસમીને આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.