ETV Bharat / bharat

લોકડાઉન-4: શિસ્તબદ્ધ રહો અને કોરોનાને નિયંત્રણમાં રાખો- દિલ્હી CM કેજરીવાલ

author img

By

Published : May 19, 2020, 2:40 PM IST

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવાર સવારે ટ્વીટ કર્યું હતું કે, આજથી કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થવા જઈ રહી છે. સંપૂર્ણ શિસ્ત સાથે રહીને કોરોના વાઈરસને નિયંત્રણમાં રાખવાની મોટી જવાબદારી આપણે માથે છે.

Delhi CM
Delhi CM

નવી દિલ્હી: દેશમાં લોકડાઉન 4.0ની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન કેજરીવાલ સરકાર દ્વારા થોડી રાહત સાથે દિલ્હીમાં પરિવહન અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે.

  • आज से कुछ आर्थिक गतिविधियाँ शुरू हो रही हैं। हमारी बहुत बड़ी ज़िम्मेदारी है कि पूरे अनुशासन से रहें और करोना को कंट्रोल में रखें। मास्क, सोशल डिस्टन्सिंग और हैंड सैनिटायज़र

    आप और आपका परिवार स्वस्थ रहें- ऐसी प्रभु से प्रार्थना है।हम अनुशासन से रहेंगे, तो प्रभु हमारी रक्षा करेंगे

    — Arvind Kejriwal (@ArvindKejriwal) May 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દિલ્હી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવાર સવારે ટ્વીટ કર્યું હતું કે આજથી કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થવા જઈ રહી છે. સંપૂર્ણ શિસ્ત સાથે રહેવાની અને કોરોનાને નિયંત્રણમાં રાખવાની જવાબદારી છે. માસ્ક, સામાજિક અંતર અને હેન્ડ સેનેટાઈઝર અપનાવો. તમારા અને તમારા કુટુંબના સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરો. જો આપણે શિસ્ત સાથે રહીશું, તો ભગવાન આપણું રક્ષણ જરૂરથી કરશે.

નવી દિલ્હી: દેશમાં લોકડાઉન 4.0ની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન કેજરીવાલ સરકાર દ્વારા થોડી રાહત સાથે દિલ્હીમાં પરિવહન અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે.

  • आज से कुछ आर्थिक गतिविधियाँ शुरू हो रही हैं। हमारी बहुत बड़ी ज़िम्मेदारी है कि पूरे अनुशासन से रहें और करोना को कंट्रोल में रखें। मास्क, सोशल डिस्टन्सिंग और हैंड सैनिटायज़र

    आप और आपका परिवार स्वस्थ रहें- ऐसी प्रभु से प्रार्थना है।हम अनुशासन से रहेंगे, तो प्रभु हमारी रक्षा करेंगे

    — Arvind Kejriwal (@ArvindKejriwal) May 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દિલ્હી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવાર સવારે ટ્વીટ કર્યું હતું કે આજથી કેટલીક આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થવા જઈ રહી છે. સંપૂર્ણ શિસ્ત સાથે રહેવાની અને કોરોનાને નિયંત્રણમાં રાખવાની જવાબદારી છે. માસ્ક, સામાજિક અંતર અને હેન્ડ સેનેટાઈઝર અપનાવો. તમારા અને તમારા કુટુંબના સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરો. જો આપણે શિસ્ત સાથે રહીશું, તો ભગવાન આપણું રક્ષણ જરૂરથી કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.