ETV Bharat / bharat

કોરોના મહામારીઃ છેલ્લા 24 કલાકમાં દેશમાં 418 લોકોના મોત, 16,922 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Jun 25, 2020, 11:01 AM IST

ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાએ દેશમાં 418 લોકોનો ભોગ લીધો છે. દેશભરમાં કુલ મૃત્યુઆંક 14,894 પર પહોંચ્યો છે.

coronavirus
coronavirus

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાએ દેશમાં 418 લોકોનો ભોગ લીધો છે. દેશભરમાં કુલ મૃત્યુઆંક 14,894 પર પહોંચ્યો છે.

Etv Bharat
કોરોના મહામારીઃ છેલ્લા 24 કલાકમાં દેશમાં 418 લોકોના મોત

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 16, 922 કેસ નોંધાયા છે. આ સાથે જ ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 4 લાખ 75 હજારને પાર પહોંચી છે. જેમાંથી 1 લાખ 86 હજાર પાંચસો ચૌદ એક્ટિવ કેસ છે, જ્યારે 2 લાખ 71 હજાર કરતાં પણ વધારે લોકોએ સ્વસ્થ થઈ કોરોનાને માત આપી છે.

બુધવારે કેન્દ્રિય સરકાર દ્વારા જાહેર થયેલા આંકડા પ્રમાણે સૌથી પ્રભાવિત પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, ગુજરાત અને ઉત્તરપ્રદેશ ટોચ પર છે.

Etv Bharat
કોરોના મહામારીઃ છેલ્લા 24 કલાકમાં દેશમાં 418 લોકોના મોત
રાજ્ય પોઝિટિવ કેસ મોત
મહારાષ્ટ્ર1,42,9006,739
નવી દિલ્હી70,3902,365
તમિલનાડુ67,468866
ગુજરાત 28,9431,735
ઉત્તરપ્રદેશ 19,557596

કોરોના વાઈરસને લીધે મહારાષ્ટ્રમાં સૌથી વધારે 6739 લોકોના મોત થયાં છે, જ્યારે દિલ્હીમાં 2365, ગુજરાતમાં 1735, તમિલનાડુમાં 866 અને ઉત્તરપ્રદેશમાં 596 લોકોના મોત થયાં છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાએ દેશમાં 418 લોકોનો ભોગ લીધો છે. દેશભરમાં કુલ મૃત્યુઆંક 14,894 પર પહોંચ્યો છે.

Etv Bharat
કોરોના મહામારીઃ છેલ્લા 24 કલાકમાં દેશમાં 418 લોકોના મોત

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઈરસના 16, 922 કેસ નોંધાયા છે. આ સાથે જ ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 4 લાખ 75 હજારને પાર પહોંચી છે. જેમાંથી 1 લાખ 86 હજાર પાંચસો ચૌદ એક્ટિવ કેસ છે, જ્યારે 2 લાખ 71 હજાર કરતાં પણ વધારે લોકોએ સ્વસ્થ થઈ કોરોનાને માત આપી છે.

બુધવારે કેન્દ્રિય સરકાર દ્વારા જાહેર થયેલા આંકડા પ્રમાણે સૌથી પ્રભાવિત પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, ગુજરાત અને ઉત્તરપ્રદેશ ટોચ પર છે.

Etv Bharat
કોરોના મહામારીઃ છેલ્લા 24 કલાકમાં દેશમાં 418 લોકોના મોત
રાજ્ય પોઝિટિવ કેસ મોત
મહારાષ્ટ્ર1,42,9006,739
નવી દિલ્હી70,3902,365
તમિલનાડુ67,468866
ગુજરાત 28,9431,735
ઉત્તરપ્રદેશ 19,557596

કોરોના વાઈરસને લીધે મહારાષ્ટ્રમાં સૌથી વધારે 6739 લોકોના મોત થયાં છે, જ્યારે દિલ્હીમાં 2365, ગુજરાતમાં 1735, તમિલનાડુમાં 866 અને ઉત્તરપ્રદેશમાં 596 લોકોના મોત થયાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.