ETV Bharat / bharat

દેશમાં કોરોનાના 20.27 લાખથી વધુ કેસ, જાણો રાજ્યવાર આંકડા

author img

By

Published : Aug 7, 2020, 12:41 PM IST

ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે સવારે 8 વાગ્યે (ભારતીય સમય અનુસાર) જાહેર કરેલા આંકડા મુજબ, દેશભરના 20,27,074 લાખથી વધુ લોકોમાં ચેપની પુષ્ટિ થઈ છે. સરકારના જણાવ્યા અનુસાર, કોરોના ચેપની સારવાર લઈ રહેલા 13,78,105 લાખથી વધુ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

કોવિડ
કોવિડ

હૈદરાબાદ: ભારતમાં કોરોના વાઇરસ (કોવિડ -19) ને કારણે 41,585 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાઇરસના કેસ નોંધાયા છે.

દેશમાં 20.27 લાખથી વધુ કોરોના કેસ, જાણો રાજ્યવાર આંકડા
દેશમાં 20.27 લાખથી વધુ કોરોના કેસ, જાણો રાજ્યવાર આંકડા

ભારતભરમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 20,27,074 પર પહોંચી ગઈ છે. આમાંથી 6,07,384 કેસ સક્રિય છે. 13,78,105 કોરોના ચેપગ્રસ્ત લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે, જ્યારે 41,585 લોકો મૃત્યુ પામ્યા છે.

આ આંકડા સતત બદલાતા રહે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય જુદા જુદા રાજ્યો અને દૂરના વિસ્તારોમાં કેસની પુષ્ટિ કર્યા પછી જ અંતિમ આંકડા જાહેર કરે છે.

હૈદરાબાદ: ભારતમાં કોરોના વાઇરસ (કોવિડ -19) ને કારણે 41,585 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાઇરસના કેસ નોંધાયા છે.

દેશમાં 20.27 લાખથી વધુ કોરોના કેસ, જાણો રાજ્યવાર આંકડા
દેશમાં 20.27 લાખથી વધુ કોરોના કેસ, જાણો રાજ્યવાર આંકડા

ભારતભરમાં કોરોના સંક્રમિત લોકોની કુલ સંખ્યા 20,27,074 પર પહોંચી ગઈ છે. આમાંથી 6,07,384 કેસ સક્રિય છે. 13,78,105 કોરોના ચેપગ્રસ્ત લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે, જ્યારે 41,585 લોકો મૃત્યુ પામ્યા છે.

આ આંકડા સતત બદલાતા રહે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય જુદા જુદા રાજ્યો અને દૂરના વિસ્તારોમાં કેસની પુષ્ટિ કર્યા પછી જ અંતિમ આંકડા જાહેર કરે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.