ETV Bharat / bharat

ભારતમાં કોરોનાઃ 24 કલાકમાં 69,239 નવા કેસ નોંધાયા, 912ના મોત

author img

By

Published : Aug 23, 2020, 12:05 PM IST

દેશમાં કોરોનાની મહામારી વધી રહી છે. ભારતમાં કોરોના સંક્રમણનો આંક 30 લાખને પાર થયો છે. જ્યારે એક્ટિવ કેસનો આંક પણ 7 લાખને પાર થયો છે. ભારતમાં 56 હજાર 706 લોકોના કોરોનાથી મોત થયા છે.

COVID-19
દેશમાં કોરોના

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 30 લાખને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 69,239 નવા કેસ નોંધાયા છે. તેમજ 912 લોકોના મોત થયા છે, ત્યારબાદ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 30,44,941 થઈ છે. દેશમાં કુલ મૃત્યુઆંક 56,706 પર પહોંચ્યો છે.

દેશમાં 7,07,668 નવા કેસ નોંધાયા છે. કોરોનાથી 22,80,567 લોકો સ્વસ્થ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે સમગ્ર જાણકારી આપી હતી.

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 30 લાખને પાર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 69,239 નવા કેસ નોંધાયા છે. તેમજ 912 લોકોના મોત થયા છે, ત્યારબાદ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 30,44,941 થઈ છે. દેશમાં કુલ મૃત્યુઆંક 56,706 પર પહોંચ્યો છે.

દેશમાં 7,07,668 નવા કેસ નોંધાયા છે. કોરોનાથી 22,80,567 લોકો સ્વસ્થ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે સમગ્ર જાણકારી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.