ETV Bharat / bharat

LIVE કર્ણાટક સરકાર: સ્પિકરે કહ્યું રાજીનામા મળ્યા નથી, કોંગ્રેસ ધારાસભ્યો ધરણા પર બેઠા

author img

By

Published : Jul 9, 2019, 8:16 AM IST

Updated : Jul 9, 2019, 1:17 PM IST

ન્યૂઝ ડેસ્કઃ કર્ણાટક સરકારમાંથી કોંગ્રેસ અને JDSનાં 13 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધાં છે. આ રાજીનામા નિયમની વિરુદ્વ હોવાથી તેનો સ્વીકાર ન કરાઈ તેવી માગ કોંગ્રેસે કરી છે. આ માટે કોંગ્રેસના કાયદા સેલના આગેવાનોએ વિધાનસભા અધ્યક્ષને પત્ર લખી રાજીનામાનો અસ્વીકાર કરવા અનુરોધ કર્યો છે. રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને પાર્ટી અધ્યક્ષ યેદીયુરપ્પાએ કહ્યું હતું કે, કુમારાસ્વામી રાજીનામું આપે.

કર્ણાટક કોંગ્રેસનો વિધાનસભા અધ્યક્ષને અનુરોધ, 13 ધારાસભ્યોના રાજીનામા ન સ્વીકારય

કર્ણાટક કોંગ્રેસના કાયદા તેમજ માનવાધિકાર એકમના ચેરમેન સી.એમ. ધનંજયએ વિધાનસભા અધ્યક્ષ રમેશકુમારને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે અધ્યક્ષને વિનંતી કરતાં કહ્યુ છે કે. 13 ધારાસભ્યોએ બંધારણ અને વિધાનસભાના નિયમોની વિરુદ્વમાં રાજીનામાં આપ્યા છે. આ રાજીનામાં તેમણે વિધાનસભાને વ્યક્તિગત રીતે નથી સોંપ્યા. ધારાસભ્યોએ અધ્યક્ષની ગેરહાજરીમાં આપ્યા છે. તેમજ રાજીનામા આપવા માટે તેમને મજબૂર કરાયા છે અથવા લાલચ અપાઈ છે. કાયદાની દ્રષ્ટિએ આવા ત્યાગપત્રનો અસ્વિકાર જ થવો જોઈએ.

આ ઉપરાંત કોંગ્રેસ અને JDS બળવાખોર ધારાસભ્ય સામે બંધારણની જોગવાઈ મુજબ કાર્યવાહી કરી શકે તેવા પણ એંધાણ છે. કોંગ્રેસે આ આખા તરકટ પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ મુક્યો છે. કોંગ્રસે કેટલીક તસવીરો સાથે ભાજપ સામે સવાલો ઉભા કર્યા છે. જેમાં રાજનાથસિંહ, અમિત શાહ, અન નરેન્દ્ર મોદી સામે પ્રશ્નો કર્યા છે કે, વિધાનસભ્યોને ખરીદવા માટે કેટલા રુપિયા ખર્ચ કરાયા છે? તેમના માટે હવાઈ સફર અને હોટલનો ખર્ચો કેમ ઉઠાવ્યો? આ ધારસભ્યો સાથે કર્ણાટક ભાજપના અધ્યક્ષ બી.એસ.યેદિયુરપ્પાના પર્સનલ આસિસ્ટન્ટ કેમ હતા? મહારાષ્ટ્રના ભાજપના નેતા કેમ હોટલમાં ધારાસભ્યોને મળવા ગયા? આ દરેક બાબત સાબિત કરે છે કે ભાજપ લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહી છે.

કર્ણાટકનું રાજકીય ગણિત
કર્ણાટકમાં કુલ 224 વિધાનસભાની સીટ છે, બહુમત માટે 113 સીટ જોઈએ. ભાજપ પાસે 105 સીટ છે, જ્યારે કોંગ્રેસ પાસે 80 અને જેડીએસ પાસે 37 સીટ છે. અહીં બસપા તથા અપક્ષ ઉમેદવારે પણ સરકારને સમર્થન કર્યું હતું. પણ 13 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા બાદ હવે સરકારમાં 104 ધારાસભ્યો રહ્યા છે. જો કે, વિધાનસભા અધ્યક્ષે હજૂ સુધી આ 13 ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર કર્યા નથી.

કર્ણાટક કોંગ્રેસના કાયદા તેમજ માનવાધિકાર એકમના ચેરમેન સી.એમ. ધનંજયએ વિધાનસભા અધ્યક્ષ રમેશકુમારને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે અધ્યક્ષને વિનંતી કરતાં કહ્યુ છે કે. 13 ધારાસભ્યોએ બંધારણ અને વિધાનસભાના નિયમોની વિરુદ્વમાં રાજીનામાં આપ્યા છે. આ રાજીનામાં તેમણે વિધાનસભાને વ્યક્તિગત રીતે નથી સોંપ્યા. ધારાસભ્યોએ અધ્યક્ષની ગેરહાજરીમાં આપ્યા છે. તેમજ રાજીનામા આપવા માટે તેમને મજબૂર કરાયા છે અથવા લાલચ અપાઈ છે. કાયદાની દ્રષ્ટિએ આવા ત્યાગપત્રનો અસ્વિકાર જ થવો જોઈએ.

આ ઉપરાંત કોંગ્રેસ અને JDS બળવાખોર ધારાસભ્ય સામે બંધારણની જોગવાઈ મુજબ કાર્યવાહી કરી શકે તેવા પણ એંધાણ છે. કોંગ્રેસે આ આખા તરકટ પાછળ ભાજપનો હાથ હોવાનો આક્ષેપ મુક્યો છે. કોંગ્રસે કેટલીક તસવીરો સાથે ભાજપ સામે સવાલો ઉભા કર્યા છે. જેમાં રાજનાથસિંહ, અમિત શાહ, અન નરેન્દ્ર મોદી સામે પ્રશ્નો કર્યા છે કે, વિધાનસભ્યોને ખરીદવા માટે કેટલા રુપિયા ખર્ચ કરાયા છે? તેમના માટે હવાઈ સફર અને હોટલનો ખર્ચો કેમ ઉઠાવ્યો? આ ધારસભ્યો સાથે કર્ણાટક ભાજપના અધ્યક્ષ બી.એસ.યેદિયુરપ્પાના પર્સનલ આસિસ્ટન્ટ કેમ હતા? મહારાષ્ટ્રના ભાજપના નેતા કેમ હોટલમાં ધારાસભ્યોને મળવા ગયા? આ દરેક બાબત સાબિત કરે છે કે ભાજપ લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહી છે.

કર્ણાટકનું રાજકીય ગણિત
કર્ણાટકમાં કુલ 224 વિધાનસભાની સીટ છે, બહુમત માટે 113 સીટ જોઈએ. ભાજપ પાસે 105 સીટ છે, જ્યારે કોંગ્રેસ પાસે 80 અને જેડીએસ પાસે 37 સીટ છે. અહીં બસપા તથા અપક્ષ ઉમેદવારે પણ સરકારને સમર્થન કર્યું હતું. પણ 13 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા બાદ હવે સરકારમાં 104 ધારાસભ્યો રહ્યા છે. જો કે, વિધાનસભા અધ્યક્ષે હજૂ સુધી આ 13 ધારાસભ્યોના રાજીનામા સ્વીકાર કર્યા નથી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/bharat/bharat-news/congress-urges-legislators-not-to-accept-resignation-1/na20190709000445459



कर्नाटक : कांग्रेस ने 13 विधायकों का इस्तीफा स्वीकार न करने की अपील की



बेंगलुरू: कर्नाटक कांग्रेस की विधिक इकाई ने विधानसभाध्यक्ष रमेश कुमार से अनुरोध किया है कि वह कांग्रेस-जेडीएस के 13 विधायकों के इस्तीफे स्वीकार नहीं करें. कर्नाटक कांग्रेस ने आरोप लगाया कि इस्तीफा सौंपने में नियमों का पालन नहीं किया गया है.



कर्नाटक कांग्रेस की विधिक इकाई ने विधानसभाध्यक्ष से अनुरोध किया कि वह कोई भी अंतिम निर्णय विधायकों के साथ अलग अलग बातचीत करने और विधायकों के विधानसभा क्षेत्र से जनता की राय एकत्रित करने के बाद ही करें.



कर्नाटक प्रदेश कांग्रेस कमेटी की विधिक एवं मानवाधिकार इकाई के चेयरमैन सी एम धनंजय ने विधानसभाध्यक्ष को लिखे एक पत्र में कहा कि विधायकों ने अपने इस्तीफे संविधान और विधानसभा के नियमों के अनुरूप नहीं सौंपे हैं.



इसमें कहा गया है, 'उन्होंने अपने इस्तीफे आपको (विधानसभाध्यक्ष को) निजी तौर पर नहीं सौंपे हैं.' इसमें आरोप लगाया गया है कि विधायकों ने 'स्वेच्छा से' इस्तीफे नहीं दिये हैं.



धनंजय ने इस्तीफा देने वाले विधायकों पर जानबूझकर कुमार से निजी तौर पर मुलाकात नहीं करने का आरोप लगाते हुए कहा कि उन्होंने अपने इस्तीफे उनके कार्यालय में उनकी अनुपस्थिति में सौंपे.



धनंजय ने कहा, 'उन्होंने इस्तीफे मजबूरी और प्रलोभन में आकर दिये और कानून के अनुसार ऐसे इस्तीफे स्वीकार नहीं किये जा सकते.'



पढ़ें- कर्नाटक के मंत्रिमंडल में होगा फेरबदल, इसलिए कांग्रेस के मंत्रियों ने दिया इस्तीफा



सूत्रों ने कहा कि कांग्रेस नेता इस पर भी विचार कर रहे हैं कि यदि बागी विधायकों ने अपने इस्तीफे वापस नहीं लिये तो उनके खिलाफ संविधान के तहत प्रावधानों के अनुरूप कार्रवाई की जाए. इस संबंध में प्रारंभिक चर्चा हुई है.



उनके द्वारा विधानसभाध्यक्ष का ध्यान इस ओर दिलाये जाने की उम्मीद है कि विधायक रमेश जरकीहोली और महेश कुमाथली को अयोग्य ठहराने की मांग वाली दो अर्जियां उनके समक्ष लंबित हैं.



इस बीच कर्नाटक कांग्रेस ने विधायकों के इस्तीफे के पीछे भाजपा का हाथ होने का आरोप लगाया और यह जानना चाहा कि विधायकों पर कितनी धनराशि खर्च की गई. उसने यह भी आरोप लगाया कि प्रदेश भाजपा प्रमुख बी एस येदियुरप्पा के निजी सहायक उनके साथ देखे गए.



कर्नाटक कांग्रेस ने कुछ तस्वीरों के साथ ट्वीट किया, 'राजनाथ सिंह, अमित शाह, नरेंद्र मोदी देश को बताइये कि विधायकों को खरीदने के लिए कितना पैसा खर्च किया गया? किसने उड़ान की, विधायकों के लिए होटल में ठहरने की व्यवस्था की? क्यों विधायकों के साथ बी एस येदियुरप्पा के पीए विमान तक गए? क्यों भाजपा महाराष्ट्र के नेता होटल जा रहे हैं? ये साबित कर रहे हैं भाजपा लोकतंत्र के साथ विश्वासघात करने वाली है.'


Conclusion:
Last Updated : Jul 9, 2019, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.