ETV Bharat / bharat

કોંગ્રેસની 'ભારત બચાઓ રેલી' પહેલા રાહુલનો હુંકાર

author img

By

Published : Dec 14, 2019, 4:13 AM IST

Updated : Dec 14, 2019, 12:06 PM IST

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટી આજે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલી યોજી રહી છે. જેમાં મુદ્દા આર્થિક મંદી, ખેડૂત વિરોધી નીતિઓ, મહિલાઓ વિરુદ્ધ હિંસા, બેરોજગારી અને બંધારણને રહેશે. આ રેલીમાં જેમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો અને કાર્યકરો જોડાશે, કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પણ હાજર રહેશે. આ રેલીમાં ભાગ લેવા માટે કોંગ્રેસના લાખો કાર્યકરો દેશના ખૂણે ખૂણેથી રામલીલા મેદાન પહોંચ્યા છે.

bharat bachao rally
કોંગ્રેસની આજે 'ભારત બચાવો' રેલી, ભાજપની ભાગલાવાદી નીતિઓને ઉઘાડી પાડશે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રેલી પહેલા એક ટ્વીટ કરી લખ્યું કે, 'હું દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત ભાજપ સરકારની તાનાશાહી, ICUમાં ધકેલાય ગયેલા અર્થતંત્રના વિરોધમાં જાહેર સભાને સંબોધન કરીશ.'

  • आज दिल्ली के ऐतिहासिक रामलीला मैदान में कांग्रेस पार्टी की ओर से आयोजित भाजपा सरकार की तानाशाही, I.C.U में पहुँचा दी गई अर्थव्यवस्था और लोकतंत्र की हत्या के विरोध मे जनसभा को संबोधित करूँगा।

    Live: https://t.co/yxwa8xCWqt#BharatBachaoRally pic.twitter.com/DrOBr4ckYu

    — Rahul Gandhi (@RahulGandhi) December 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોંગ્રેસ નેતા અહમદ પટેલ, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોત, કે.સી. વેણુગોપાલ, મુકુલ વાસનિક અને અવિનાશ પાંડે સહિત કોંગ્રેસના મોટા નેતાઓએ રામલીલા મેદાનમાં રેલીની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી.

મોદી સરકારની જનવિરોધી અને દ્રેષભાવપૂર્ણ નીતિઓની વિરૂદ્વમાં આયોજીત આ રેલીમાં દેશભરમાંથી લાખોની સંખ્યામાં કાર્યકરો જોડાશે.

આ પહેલા દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડાએ સભાસ્થળની સમીક્ષા કરી હતી. ચોપડાએ એવો દાવો કર્યો હતો કે, આ કાર્યક્રમમાં દિલ્હીના 50,000થી પણ વધુ લોકો ભાગ લેશે.

કોંગ્રેસના પ્રવક્તા મુકેશ શર્માએ કહ્યુ હતું કે, આ સભામાં પાર્ટીના લાખો કાર્યકરો દેશભરમાંથી આવશે. આ સભાને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સંબોધશે.

.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રેલી પહેલા એક ટ્વીટ કરી લખ્યું કે, 'હું દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આયોજિત ભાજપ સરકારની તાનાશાહી, ICUમાં ધકેલાય ગયેલા અર્થતંત્રના વિરોધમાં જાહેર સભાને સંબોધન કરીશ.'

  • आज दिल्ली के ऐतिहासिक रामलीला मैदान में कांग्रेस पार्टी की ओर से आयोजित भाजपा सरकार की तानाशाही, I.C.U में पहुँचा दी गई अर्थव्यवस्था और लोकतंत्र की हत्या के विरोध मे जनसभा को संबोधित करूँगा।

    Live: https://t.co/yxwa8xCWqt#BharatBachaoRally pic.twitter.com/DrOBr4ckYu

    — Rahul Gandhi (@RahulGandhi) December 14, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કોંગ્રેસ નેતા અહમદ પટેલ, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોત, કે.સી. વેણુગોપાલ, મુકુલ વાસનિક અને અવિનાશ પાંડે સહિત કોંગ્રેસના મોટા નેતાઓએ રામલીલા મેદાનમાં રેલીની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી.

મોદી સરકારની જનવિરોધી અને દ્રેષભાવપૂર્ણ નીતિઓની વિરૂદ્વમાં આયોજીત આ રેલીમાં દેશભરમાંથી લાખોની સંખ્યામાં કાર્યકરો જોડાશે.

આ પહેલા દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડાએ સભાસ્થળની સમીક્ષા કરી હતી. ચોપડાએ એવો દાવો કર્યો હતો કે, આ કાર્યક્રમમાં દિલ્હીના 50,000થી પણ વધુ લોકો ભાગ લેશે.

કોંગ્રેસના પ્રવક્તા મુકેશ શર્માએ કહ્યુ હતું કે, આ સભામાં પાર્ટીના લાખો કાર્યકરો દેશભરમાંથી આવશે. આ સભાને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સંબોધશે.

.

Intro:Body:

કોંગ્રેસની આજે 'ભારત બચાવો' રેલી, ભાજપની ભાગલાવાદી નીતિઓને ઉઘાડી પાડશે



નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના નેતૃત્વમાં આજે કોંગ્રેસની ભારત બચાવો રેલી યોજાશે. આ કાર્યક્રમ દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજીત છે. જેમાં ભાજપની વિભાજનકારી નીતિઓને ઉજાગાર કરાશે.



કોંગ્રેસ નેતા અહમદ પટેલ, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહલોત, કે.સી. વેણુગોપાલ, મુકુલ વાસનિક અને અવિનાશ પાંડે સહિત કોંગ્રેસના મોટા નેતાઓએ રામલીલા મેદાનમાં રેલીની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરી હતી.



મોદી સરકારની જનવિરોધી અને દ્રેષભાવપૂર્ણ નીતિઓની વિરૂદ્વમાં આયોજીત આ રેલીમાં દેશભરમાંથી લાખોની સંખ્યામાં કાર્યકરો જોડાશે.



આ પહેલા દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડાએ સભાસ્થળની સમીક્ષા કરી હતી. ચોપડાએ એવો દાવો કર્યો હતો કે, આ કાર્યક્રમમાં દિલ્હીના 50000થી પણ વધુ લોકો ભાગ લેશે.



આ વાતચીત દરમિયાન તેમણે એમ પણ જણાવ્યુ હતું કે, સંસદ પરિસરમાં ચાલતી કેન્ટીન આગલા સત્ર સુધીમાં બંધ થઈ શકે છે. જેથી આગલા સત્ર સુધીમાં સબ્સીડીવાળી ચ્હા નહીં મળે તેવી શક્યતા દર્શાવી હતી.



કોંગ્રેસના પ્રવક્તા મુકેશ શર્માએ કહ્યુ હતું કે,  આ સભામાં પાર્ટીના લાખો કાર્યકરો દેશભરમાંથી આવશે. આ સભાને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી સંબોધશે.


Conclusion:
Last Updated : Dec 14, 2019, 12:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.