ETV Bharat / bharat

કોંગ્રેસનો ભાજપ પર મોટો આરોપ, કેન્દ્ર સરકારે કર્ણાટકમાંથી 1800 કરોડની લાંચ લીધી - Politics

ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસ તરફથી આજે એક મોટો આરોપ લગાવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આરોપ લગાવ્યો છે કે, કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાએ ભાજપના કેન્દ્રીય નેતૃત્વને કરોડોની લાંચ અપાવી છે.

સૌજન્ય: ANI
author img

By

Published : Mar 22, 2019, 5:05 PM IST

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આરોર લગાવ્યો છે કે, કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાની યેદી ડાયરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભાજપના કેન્દ્રીય નેતૃત્વને 1800 કરોડની લાંચ આપવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આ લાંચ કેન્દ્રીય કમિટીને આપવામાં આવી છે. જેમાં વડાપ્રધાન મોદી, રાજનાથ સિંહ, નિતિન ગડકરી જેવા નેતાઓ સામેલ છે.

એક પ્રેસ કોન્ફંરસ કરી રણદીપ સૂરજેવાલાએ આરોપ સાથે અમુક પ્રશ્નો પણ કર્યા છે

શું આ આરોપ સાચા છે કે ખોટા ?

ડાયરીની તપાસ કેમ ન કરાવી ?

શું ઈનકમ ટેક્સ વિભાગને 1800 કરોડની લેવડ-દેવડની તપાસ કરાવી તથા મોદી સરકારે આ ડાયરીની તપાસ કરવાથી કેમ ઈન્કાર કરી દીધો ?

શું નરેન્દ્ર મોદી તેની તપાસ કરાવશે, પૈસા ક્યાં ગયા, કેટલા લૂટ્યા ?

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આરોર લગાવ્યો છે કે, કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાની યેદી ડાયરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભાજપના કેન્દ્રીય નેતૃત્વને 1800 કરોડની લાંચ આપવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આ લાંચ કેન્દ્રીય કમિટીને આપવામાં આવી છે. જેમાં વડાપ્રધાન મોદી, રાજનાથ સિંહ, નિતિન ગડકરી જેવા નેતાઓ સામેલ છે.

એક પ્રેસ કોન્ફંરસ કરી રણદીપ સૂરજેવાલાએ આરોપ સાથે અમુક પ્રશ્નો પણ કર્યા છે

શું આ આરોપ સાચા છે કે ખોટા ?

ડાયરીની તપાસ કેમ ન કરાવી ?

શું ઈનકમ ટેક્સ વિભાગને 1800 કરોડની લેવડ-દેવડની તપાસ કરાવી તથા મોદી સરકારે આ ડાયરીની તપાસ કરવાથી કેમ ઈન્કાર કરી દીધો ?

શું નરેન્દ્ર મોદી તેની તપાસ કરાવશે, પૈસા ક્યાં ગયા, કેટલા લૂટ્યા ?

Intro:Body:

કોંગ્રેસનો ભાજપ પર મોટો આરોપ, કેન્દ્ર સરકારે કર્ણાટકમાંથી 1800 કરોડની લાંચ લીધી





ન્યૂઝ ડેસ્ક: કોંગ્રેસ તરફથી આજે એક મોટો આરોપ લગાવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આરોપ લગાવ્યો છે કે, કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાએ ભાજપના કેન્દ્રીય નેતૃત્વને કરોડોની લાંચ અપાવી છે.





કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આરોર લગાવ્યો છે કે, કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન યેદિયુરપ્પાની યેદી ડાયરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભાજપના કેન્દ્રીય નેતૃત્વને 1800 કરોડની લાંચ આપવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આ લાંચ કેન્દ્રીય કમિટીને આપવામાં આવી છે. જેમાં વડાપ્રધાન મોદી, રાજનાથ સિંહ, નિતિન ગડકરી જેવા નેતાઓ સામેલ છે.





એક પ્રેસ કોન્ફંરસ કરી રણદીપ સૂરજેવાલાએ આરોપ સાથે અમુક પ્રશ્નો પણ કર્યા છે





શું આ આરોપ સાચા છે કે ખોટા ?



ડાયરીની તપાસ કેમ ન કરાવી ?



શું ઈનકમ ટેક્સ વિભાગને 1800 કરોડની લેવડ-દેવડની તપાસ કરાવી તથા મોદી સરકારે આ ડાયરીની તપાસ કરવાથી કેમ ઈન્કાર કરી દીધો ?



શું નરેન્દ્ર મોદી તેની તપાસ કરાવશે, પૈસા ક્યાં ગયા, કેટલા લૂટ્યા ?


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.