ETV Bharat / bharat

ઔરંગાબાદ પાસે ટ્રેન નીચે આવી જતા 16 મજૂરોના મોત, 5 ગંભીર

ઔરંગાબાદ જિલ્લામાં માલવાહક ટ્રેનની નીચે આવી 16 પરપ્રાંતિય મજૂરના મોત નિપજ્યા હતા. ઔરંગાબાદ પોલીસે આ બાબતે માહિતી આપી હતી.

author img

By

Published : May 8, 2020, 8:44 AM IST

Updated : May 8, 2020, 1:20 PM IST

ઔરંગાબાદ
ઔરંગાબાદ

મહારાષ્ટ્ર: જલનાથી ભુસાવલ જતા પરપ્રાંતિય મજૂરો મધ્યપ્રદેશ પરત ફરી રહ્યા હતા. તેઓ ઔરંગાબાદમાં મજૂરો રેલવેના પાટા પર સૂઈ રહ્યા હતા. જે દરમિયાન માલગાડી તેમના પરથી પસાર થતા ઘટનાસ્થળે 16 મજૂરોના મોત નિપજ્યા હતા. જ્યારે 5 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઔરંગાબાદ પાસે ટ્રેન નીચે આવી જતા 16 મજૂરોના મોત

મજૂરો મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ પરત ફરી રહ્યા હતા. રેલવે ટ્રેક પર સાથે ચાલીને જઈ રહ્યા હતા, જે બાદ થાકીને રેલવે ટ્રેક પર સૂઈ ગયા હતા. સવારે 4.30 કલાકની આસપાસ માલવાહક ટ્રેને તેમને અડફેટે લીધા હતા.

આ બાબતે વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો હતો.

  • Extremely anguished by the loss of lives due to the rail accident in Aurangabad, Maharashtra. Have spoken to Railway Minister Shri Piyush Goyal and he is closely monitoring the situation. All possible assistance required is being provided.

    — Narendra Modi (@narendramodi) May 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રેલવે પ્રધાન પિયુષ ગોયેલે આ અકસ્માત અંગે ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો.

  • आज 5:22 AM पर नांदेड़ डिवीजन के बदनापुर व करमाड स्टेशन के बीच सोये हुए श्रमिकों के मालगाड़ी के नीचे आने का दुखद समाचार मिला।

    राहत कार्य जारी है, व इन्क्वायरी के आदेश दिये गए हैं। दिवंगत आत्माओं की शांति हेतु ईश्वर से प्रार्थना करता हूँ। https://t.co/NnOmPNfATU

    — Piyush Goyal (@PiyushGoyal) May 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, લોકડાઉન દરમિયાન સૌથી વધુ મજૂર વર્ગને અસર થઈ છે.

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બૈજંત જય પાન્ડાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, આજે વહેલી તકે #ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં ટ્રેન અકસ્માત વિશે જાણીને દુ:ખ થયું. કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપ્યા છે. ઈજાગ્રસ્તોની ઝડપથી રિકવરી અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યેની સંવેદના માટે હું પ્રાર્થના કરૂ છું. ઓમ શાંતિ

  • औरंगाबाद हादसा बहुत ज़्यादा दुःखद है। करोना और लॉकडाउन की सबसे ज़्यादा मार ग़रीबों पर पड़ रही है। भगवान उनकी आत्मा को शांति दें।

    — Arvind Kejriwal (@ArvindKejriwal) May 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • औरंगाबाद हादसा बहुत ज़्यादा दुःखद है। करोना और लॉकडाउन की सबसे ज़्यादा मार ग़रीबों पर पड़ रही है। भगवान उनकी आत्मा को शांति दें।

    — Arvind Kejriwal (@ArvindKejriwal) May 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મહારાષ્ટ્ર: જલનાથી ભુસાવલ જતા પરપ્રાંતિય મજૂરો મધ્યપ્રદેશ પરત ફરી રહ્યા હતા. તેઓ ઔરંગાબાદમાં મજૂરો રેલવેના પાટા પર સૂઈ રહ્યા હતા. જે દરમિયાન માલગાડી તેમના પરથી પસાર થતા ઘટનાસ્થળે 16 મજૂરોના મોત નિપજ્યા હતા. જ્યારે 5 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઔરંગાબાદ પાસે ટ્રેન નીચે આવી જતા 16 મજૂરોના મોત

મજૂરો મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ પરત ફરી રહ્યા હતા. રેલવે ટ્રેક પર સાથે ચાલીને જઈ રહ્યા હતા, જે બાદ થાકીને રેલવે ટ્રેક પર સૂઈ ગયા હતા. સવારે 4.30 કલાકની આસપાસ માલવાહક ટ્રેને તેમને અડફેટે લીધા હતા.

આ બાબતે વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો હતો.

  • Extremely anguished by the loss of lives due to the rail accident in Aurangabad, Maharashtra. Have spoken to Railway Minister Shri Piyush Goyal and he is closely monitoring the situation. All possible assistance required is being provided.

    — Narendra Modi (@narendramodi) May 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રેલવે પ્રધાન પિયુષ ગોયેલે આ અકસ્માત અંગે ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો.

  • आज 5:22 AM पर नांदेड़ डिवीजन के बदनापुर व करमाड स्टेशन के बीच सोये हुए श्रमिकों के मालगाड़ी के नीचे आने का दुखद समाचार मिला।

    राहत कार्य जारी है, व इन्क्वायरी के आदेश दिये गए हैं। दिवंगत आत्माओं की शांति हेतु ईश्वर से प्रार्थना करता हूँ। https://t.co/NnOmPNfATU

    — Piyush Goyal (@PiyushGoyal) May 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, લોકડાઉન દરમિયાન સૌથી વધુ મજૂર વર્ગને અસર થઈ છે.

ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બૈજંત જય પાન્ડાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, આજે વહેલી તકે #ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં ટ્રેન અકસ્માત વિશે જાણીને દુ:ખ થયું. કેન્દ્ર સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપ્યા છે. ઈજાગ્રસ્તોની ઝડપથી રિકવરી અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યેની સંવેદના માટે હું પ્રાર્થના કરૂ છું. ઓમ શાંતિ

  • औरंगाबाद हादसा बहुत ज़्यादा दुःखद है। करोना और लॉकडाउन की सबसे ज़्यादा मार ग़रीबों पर पड़ रही है। भगवान उनकी आत्मा को शांति दें।

    — Arvind Kejriwal (@ArvindKejriwal) May 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • औरंगाबाद हादसा बहुत ज़्यादा दुःखद है। करोना और लॉकडाउन की सबसे ज़्यादा मार ग़रीबों पर पड़ रही है। भगवान उनकी आत्मा को शांति दें।

    — Arvind Kejriwal (@ArvindKejriwal) May 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Last Updated : May 8, 2020, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.