નવી દિલ્હી: ગૌતમ ગંભીરે એક સંસ્કૃત મુહાવરો ટ્વીટ કર્યો હતો, જેમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયાને દેખાડો કરનારા અને ચાલાક ગણાવ્યા હતા. ગંભીરે પ્રશ્ન પૂછતાં કહ્યું કે, 'દુનિયા આખીને ચોર કહેનારા પોતાના જ ઘરના લૂંટારૂઓને ઓળખી શક્યા નહીં'.

નવી દિલ્હી: ગૌતમ ગંભીરે એક સંસ્કૃત મુહાવરો ટ્વીટ કર્યો હતો, જેમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયાને દેખાડો કરનારા અને ચાલાક ગણાવ્યા હતા. ગંભીરે પ્રશ્ન પૂછતાં કહ્યું કે, 'દુનિયા આખીને ચોર કહેનારા પોતાના જ ઘરના લૂંટારૂઓને ઓળખી શક્યા નહીં'.
નવી દિલ્હી: ગૌતમ ગંભીરે એક સંસ્કૃત મુહાવરો ટ્વીટ કર્યો હતો, જેમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયાને દેખાડો કરનારા અને ચાલાક ગણાવ્યા હતા. ગંભીરે પ્રશ્ન પૂછતાં કહ્યું કે, 'દુનિયા આખીને ચોર કહેનારા પોતાના જ ઘરના લૂંટારૂઓને ઓળખી શક્યા નહીં'.