ETV Bharat / bharat

છત્તીસગઢમાં જવાનોએ નક્સલીઓના ષડ્યંત્રને નાકામ કર્યુ, પાંચ IED કર્યા નિષ્ક્રિય

author img

By

Published : Sep 21, 2020, 9:14 AM IST

છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નક્સલ પ્રભાવિત પરતાપુર પોલીસ સ્ટેશનમાં બીએસએફ અને જિલ્લા બળ જવાનોએ નક્સલીઓના મોટા ષડ્યંત્રને નાકામ કર્યુ છે.

મં
મં

કાંકેરઃ છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નક્સલ પ્રભાવિત પરતાપુર પોલીસ સ્ટેશનમાં બીએસએફ અને જિલ્લા બળ જવાનોએ નક્સલીઓના મોટા ષડ્યંત્રને નાકામ કર્યુ છે. જવાનોએ સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવાના ઇરાદે નક્સલવાદીઓ દ્વારા લગાવેલા 5 આઇઇડી મળી આવ્યા છે, જો કે બી.ડી.એસ. ટીમે સ્થળ પર નિષ્ક્રીય કર્યા છે.

c x
છત્તીસગઢમાં જવાનોએ નક્સલીઓને ષડ્યંત્રને નાકામ કર્યુ

બીએસએફ 157 બટાલિયન જવાન અને જિલ્લા દળના જવાનો નક્સલી પેટ્રોલીંગ પર હતા, આ દરમિયાન તેમને નક્સલવાદીઓ દ્વારા આઈઈડી પ્લાન્ટ થતાં હોવાની જાણ થઈ હતી. જેના પર જવાનોએ આ વિસ્તારમાં નજીકમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, આ દરમિયાન બીડીએસની ટીમે પાંચ જુદા જુદા શખ્સોને ઝડપ્યા છે. જુદા જુદા સ્થળોએ પ્લાન્ટ આઇ.ઈ.ડી. મળી આવ્યા છે, જેને કાળજીપૂર્વક નિષ્ક્રિય કરવામાં આવ્યાં છે.

cxc
છત્તીસગઢમાં જવાનોએ નક્સલીઓને ષડ્યંત્રને નાકામ કર્યુ

જણાવી દઈએ કે નક્સલવાદીઓએ 21 થી 27 સપ્ટેમ્બર દરમિયાન સંગઠનની 16 મી વર્ષગાંઠ ઉજવવાની જાહેરાત કરી છે અને આખા સ્થળે બેનર પોસ્ટરો પણ લગાવી દીધા છે. આ જોઈને જવાનો વધુ સતર્ક બન્યા છે અને સર્છ ઓપરેશન વધુ સક્રિય કર્યુ છે.

કાંકેરઃ છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નક્સલ પ્રભાવિત પરતાપુર પોલીસ સ્ટેશનમાં બીએસએફ અને જિલ્લા બળ જવાનોએ નક્સલીઓના મોટા ષડ્યંત્રને નાકામ કર્યુ છે. જવાનોએ સુરક્ષા દળોને નુકસાન પહોંચાડવાના ઇરાદે નક્સલવાદીઓ દ્વારા લગાવેલા 5 આઇઇડી મળી આવ્યા છે, જો કે બી.ડી.એસ. ટીમે સ્થળ પર નિષ્ક્રીય કર્યા છે.

c x
છત્તીસગઢમાં જવાનોએ નક્સલીઓને ષડ્યંત્રને નાકામ કર્યુ

બીએસએફ 157 બટાલિયન જવાન અને જિલ્લા દળના જવાનો નક્સલી પેટ્રોલીંગ પર હતા, આ દરમિયાન તેમને નક્સલવાદીઓ દ્વારા આઈઈડી પ્લાન્ટ થતાં હોવાની જાણ થઈ હતી. જેના પર જવાનોએ આ વિસ્તારમાં નજીકમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, આ દરમિયાન બીડીએસની ટીમે પાંચ જુદા જુદા શખ્સોને ઝડપ્યા છે. જુદા જુદા સ્થળોએ પ્લાન્ટ આઇ.ઈ.ડી. મળી આવ્યા છે, જેને કાળજીપૂર્વક નિષ્ક્રિય કરવામાં આવ્યાં છે.

cxc
છત્તીસગઢમાં જવાનોએ નક્સલીઓને ષડ્યંત્રને નાકામ કર્યુ

જણાવી દઈએ કે નક્સલવાદીઓએ 21 થી 27 સપ્ટેમ્બર દરમિયાન સંગઠનની 16 મી વર્ષગાંઠ ઉજવવાની જાહેરાત કરી છે અને આખા સ્થળે બેનર પોસ્ટરો પણ લગાવી દીધા છે. આ જોઈને જવાનો વધુ સતર્ક બન્યા છે અને સર્છ ઓપરેશન વધુ સક્રિય કર્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.