ETV Bharat / bharat

'કો-વેક્સીન'ના માનવ પરીક્ષણ માટે હૈદરાબાદની NIMSમાં નોંધણી શરૂ

author img

By

Published : Jul 7, 2020, 12:50 PM IST

ભારત બાયોટેકે એન્ટી કોરોના વેક્સીન 'કો-વેક્સીન'ને હ્યૂમન ટ્રાયલ માટે નોંધણી કરવાનું શરૂ કરી દેવાયું છે. નિઝામ ઈન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ સાયન્સ હૈદરાબાદમાં આજથી નોંધણી શરુ કરવામાં આવી છે. આ ટ્રાયલ માટે સહમતિ કરનાર લોકોના NIMS હોસ્પિટલના ડૉક્ટર નમુના એકત્રિત કરી રહી રહ્યાં છે.

Bharat biotech
Bharat biotech

હૈદરાબાદ: કોરોના વાઈરસની સારવાર માટે વિકસિત કરવામાં આવેલી વેક્સીન માટે હ્યૂમન ટ્રાયલ શરુ થઈ ગયું છે. આ માટે હૈદરાબાદમાંથી NIMS હોસ્પિટલના ડૉક્ટર સેમ્પલ એકત્રિત કરી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે, ત્રણ જુલાઈના દેશની પ્રથમ એન્ટી કોરોના કો-વેક્સીન 15 ઓગ્સ્ટ સુધી આવવાની જાહેરાત કરી છે. આઈસીએમઆર અને ભારત બાયોટેક વેક્સીનનું માનવ પરીક્ષણ થઈ રહ્યું છે. 15 ઓગ્સ્ટ પહેલા માનવ પરીક્ષણ પુરુ થઈ શકે છે.

આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, જો પરીક્ષણ તમામ તબક્કામાં સફળ થાય છે, તો 15 ઓગ્સ્ટ સુધીમાં કોરોનાની વેક્સીન બજારમાં આવશે.

હૈદરાબાદ: કોરોના વાઈરસની સારવાર માટે વિકસિત કરવામાં આવેલી વેક્સીન માટે હ્યૂમન ટ્રાયલ શરુ થઈ ગયું છે. આ માટે હૈદરાબાદમાંથી NIMS હોસ્પિટલના ડૉક્ટર સેમ્પલ એકત્રિત કરી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે, ત્રણ જુલાઈના દેશની પ્રથમ એન્ટી કોરોના કો-વેક્સીન 15 ઓગ્સ્ટ સુધી આવવાની જાહેરાત કરી છે. આઈસીએમઆર અને ભારત બાયોટેક વેક્સીનનું માનવ પરીક્ષણ થઈ રહ્યું છે. 15 ઓગ્સ્ટ પહેલા માનવ પરીક્ષણ પુરુ થઈ શકે છે.

આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, જો પરીક્ષણ તમામ તબક્કામાં સફળ થાય છે, તો 15 ઓગ્સ્ટ સુધીમાં કોરોનાની વેક્સીન બજારમાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.