ETV Bharat / bharat

ફેસબુક, ગુગલ અને યૂટ્યૂબ બાબા રામદેવના આક્ષેપ સંબંધિત સામગ્રી દુર કરે - દિલ્હી હાઈકોર્ટ

author img

By

Published : Oct 24, 2019, 9:51 AM IST

Updated : Oct 24, 2019, 12:23 PM IST

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ફેસબુક, યૂટ્યૂબ અને ટ્વિટરને બાબા રામદેવ વિરુદ્ધ લાગેલા આક્ષેપો સંબંધિત કન્ટેનને દુર કરવાનો નિર્દેશ કર્યો છે.

etv bharat

દિલ્હી હાઈકોર્ટે ફેસબુક, ગૂગલ, યૂટ્યૂબ અને ટ્વિટરને બાબા રામદેવ વિરુદ્ધના આરોપો સંબધિત કન્ટેન દુર કરવાનો નિર્દેશ કર્યો છે. જસ્ટિસ પ્રતિભા સિંહે બાબા રામદેવ અને પતંજલિ આર્યુવેદની અરજી પર 29 સપ્ટેમ્બર 2018ના રોજ સુનાવણી કરતા હાઈકોર્ટે બાબા રામદેવ વિશે લખવામાં આવેલું પુસ્તક 'ગૉડમૈન ટૂ ટાઈકૂવ-ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ બાબા રામદેવ' ને છાપવા અને ડિસ્ટિટ્રબ્યૂટ કરવા તથા વેચવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

આ પુસ્તકના વીડિયો ફેસબુક, યુટ્યુબ અને ટ્વિટર પર મૂકવામાં આવ્યા છે. જેથી કોર્ટે કહ્યું કે આ કન્ટેન દુર કરવામાં આવે. આ સુનાવણી દરમિયાન ફેસબુકે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કન્ટેનને દૂર કરવું સંઘર્ષ અને કાયદાના વિરોધને દબાવવા જેવું છે. તો ગૂગલે કહ્યું કે, જે પાર્ટીએ કન્ટેન્ટ અપલોડ કર્યું છે. તેમને કોર્ટમાં પક્ષકાર બનાવવામાં આવ્યો નથી. જેથી આ અરજી ફગાવી દેવી જોઇએ. વધુમાં ગૂગલે કહ્યું કે, ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ માત્ર ભારતમાં લાગુ છે. માટે આ એક્ટના આધારે વૈશ્વિક સ્તરે કન્ટેનને હટાવવાનો આદેશ આપી શકાય નહી.

2018માં બાબા રામદેવે જગરનોર્ટ બુક્સ પ્રકાશિત થનારી પર આ પુસ્તકને છાપતા રોકવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, આ પુસ્તક જેના વિશે લખાયું છે, તેમની ગરિમાને ધ્યાનમાં રાખવી જોઈએ.

કોર્ટે કહ્યું કે આ પુસ્તક બંધારણની કલમ 21 હેઠળ આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. હાઈકોર્ટે પ્રકાશકની અરજીને ફગાવી છે. તેનો હેતુ બાબા રામદેવને બદનામ કરવાનો નથી.

દિલ્હી હાઈકોર્ટે ફેસબુક, ગૂગલ, યૂટ્યૂબ અને ટ્વિટરને બાબા રામદેવ વિરુદ્ધના આરોપો સંબધિત કન્ટેન દુર કરવાનો નિર્દેશ કર્યો છે. જસ્ટિસ પ્રતિભા સિંહે બાબા રામદેવ અને પતંજલિ આર્યુવેદની અરજી પર 29 સપ્ટેમ્બર 2018ના રોજ સુનાવણી કરતા હાઈકોર્ટે બાબા રામદેવ વિશે લખવામાં આવેલું પુસ્તક 'ગૉડમૈન ટૂ ટાઈકૂવ-ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ બાબા રામદેવ' ને છાપવા અને ડિસ્ટિટ્રબ્યૂટ કરવા તથા વેચવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

આ પુસ્તકના વીડિયો ફેસબુક, યુટ્યુબ અને ટ્વિટર પર મૂકવામાં આવ્યા છે. જેથી કોર્ટે કહ્યું કે આ કન્ટેન દુર કરવામાં આવે. આ સુનાવણી દરમિયાન ફેસબુકે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કન્ટેનને દૂર કરવું સંઘર્ષ અને કાયદાના વિરોધને દબાવવા જેવું છે. તો ગૂગલે કહ્યું કે, જે પાર્ટીએ કન્ટેન્ટ અપલોડ કર્યું છે. તેમને કોર્ટમાં પક્ષકાર બનાવવામાં આવ્યો નથી. જેથી આ અરજી ફગાવી દેવી જોઇએ. વધુમાં ગૂગલે કહ્યું કે, ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ માત્ર ભારતમાં લાગુ છે. માટે આ એક્ટના આધારે વૈશ્વિક સ્તરે કન્ટેનને હટાવવાનો આદેશ આપી શકાય નહી.

2018માં બાબા રામદેવે જગરનોર્ટ બુક્સ પ્રકાશિત થનારી પર આ પુસ્તકને છાપતા રોકવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, આ પુસ્તક જેના વિશે લખાયું છે, તેમની ગરિમાને ધ્યાનમાં રાખવી જોઈએ.

કોર્ટે કહ્યું કે આ પુસ્તક બંધારણની કલમ 21 હેઠળ આપવામાં આવેલા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે. હાઈકોર્ટે પ્રકાશકની અરજીને ફગાવી છે. તેનો હેતુ બાબા રામદેવને બદનામ કરવાનો નથી.

Intro:नई दिल्ली। दिल्ली हाईकोर्ट ने फेसबुक, गूगल, यूट्यूब और ट्विटर को निर्देश दिया है कि वो बाबा रामदेव के खिलाफ आरोपों से संबंधित कंटेंट हटाएं। जस्टिस प्रतिभा सिंह ने बाबा रामदेव और पतंजलि आयुर्वेद की याचिका पर सुनवाई करते हुए 29 सितंबर 2018 को हाईकोर्ट ने बाबा रामदेव के बारे में लिखी गई पुस्तक 'गॉडमैन टू टाइकून-द अनटोल्ड स्टोरी ऑफ बाबा रामदेव' को छापने, डिस्ट्रिब्यूट या बेचने पर रोक लगा दी थी। कोर्ट ने कहा था कि इस पुस्तक के अंश वीडियो के जरिये फेसबुक, यूट्यूब और ट्विटर पर डाले गए हैं।



Body:सुनवाई के दौरान फेसबुक ने कहा था कि वैश्विक स्तर पर कंटेंट को हटाना कानूनों के टकराव और विरोध को दबाने जैसा है। गूगल ने कहा था कि जिस पक्ष ने कंटेंट अपलोड किया है उसे कोर्ट में पक्षकार नहीं बनाया गया है लिहाजा इस याचिका को खारिज किया जाना चाहिए। गूगल ने कहा कि इंफॉर्मेशन टेक्नोलॉजी एक्ट केवल भारत में लागू है, इसलिए इस एक्ट के आधार पर वैश्विक स्तर पर कंटेंट हटाने का आदेश नहीं दिया जा सकता है।




Conclusion:2018 में बाबा रामदेव ने जगरनॉट बुक्स द्वारा प्रकाशित होने वाले इस पुस्तक को छापने से रोकने के लिए हाईकोर्ट में याचिका दायर की थी। याचिका पर सुनवाई करते हुए दिल्ली हाईकोर्ट ने कहा था कि पुस्तक जिसके बारे में लिखी गई है उनकी गरिमा का ध्यान रखा जाना चाहिए और जब तक कोर्ट में ये प्रमाणित नहीं हो जाए तब तक उन्हें खलनायक के तौर पर पेश नहीं किया जा सकता है। कोर्ट ने कहा था कि ये पुस्तक संविधान की धारा 21 के तहत प्रदत्त मौलिक अधिकारों का उल्लंघन करती है। हाईकोर्ट ने प्रकाशक की इस दलील को खारिज कर दिया था कि उसका मकसद बाबा रामदेव को बदनाम करना कतई नहीं था। 
Last Updated : Oct 24, 2019, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.