ETV Bharat / bharat

104.77 કરોડના ખર્ચે અયોધ્યા સ્ટેશનનો કાયાકલ્પ, રામ મંદિરની ઝલક દેખાશે

author img

By

Published : Aug 3, 2020, 10:46 PM IST

ભગવાન રામની નગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને આના ભાગરૂપે પાંચ ઓગસ્ટે અયોધ્યામાં મંદિરનું ભૂમિપૂજન થવાનું છે. જેમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેવાના છે. અયોધ્યામાં આવનારા ભક્તોની સુવિધા માટે ભારતીય રેલવેએ અયોધ્યા રેલવે સ્ટેશનનો સંપૂર્ણ કાયાકલ્પ કરવાની યોજના તૈયાર કરી છે. જેના પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

અયોધ્યા સ્ટેશન
અયોધ્યા સ્ટેશન

નવી દિલ્હી: પૌરાણિક તેમ જ આધ્યાત્મિક નગરી અયોધ્યાના રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થઇ રહ્યો છે. અહીં યાત્રીઓની સુવિધા, સ્વચ્છતા અને વિવિધ સુવિધાઓ મળે તે માટે પ્રયાસ થઇ રહ્યો છે. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જન્મભૂમિ તેવી અયોધ્યા ભારતભરના લોકો માટે આસ્થા અને ભક્તિનું સ્થળ છે. અયોધ્યા રેલવે સ્ટેશનનો હાલ 104.77 કરોડ રૂપિયાના ખર્ચે કાયાકલ્પ થઇ રહ્યો છે.

અયોધ્યા સ્ટેશન
અયોધ્યા સ્ટેશન

આ સ્ટેશનના ભવનનું નિર્માણ રેલવેની રાઇટ્સના (RITES) ઉપક્રમે થઇ રહ્યું છે. આ સિવાય ભવનનું નિર્માણ બે ચરણોમાં થશે. પ્રથમ ચરણમાં પ્લેટફોર્મ સંખ્યા 1 અને 2/3નું વિકાસ કાર્ય, વર્તમાન સરકુલેટિંગ એરિયા અને હોલ્ડિંગ એરિયાનો વિકાસ થશે. બીજા ચરણમાં નવા સ્ટેશન ભવનનું નિર્માણ અને અન્ય સુવિધાઓના નિર્માણનું કાર્ય કરવામાં આવશે.

અયોધ્યા સ્ટેશન
અયોધ્યા સ્ટેશન

પ્રતિક્ષાલય સુવિધાનો વિસ્તાર કરીને અહીં 3 એસી વિશ્રામાલય બનાવવામાં આવશે. આ સિવાય 17 બેડ વાળી પુરુષ ડોરમેટ્રી, 10 બેડ વાળી મહિલા ડોરમેટ્રી બનાવવામાં આવી છે. વધારાતા ફૂટઓવર બ્રિજ, ફૂડ પ્લાઝા, દુકાનો, અતિરિક્ત શૌચાલય પણ બનાવવામાં આવશે.

અયોધ્યા સ્ટેશન
અયોધ્યા સ્ટેશન

સ્ટેશન પર પર્યટક કેન્દ્ર, ટેક્સી બુથ, શિશુ વિહાર, વીઆઇપી લોન્જ, સભાગાર અને અતિ વિશિષ્ટ અતિથિ ગૃહનું નિર્માણ કાર્ય અને વિકાસ કાર્ય પણ પ્રગતિ પર છે. આ સમસ્ત વિકાસકાર્યોની પણ સમીક્ષા થતી રહે છે.

અયોધ્યા સ્ટેશન
અયોધ્યા સ્ટેશન

નવી દિલ્હી: પૌરાણિક તેમ જ આધ્યાત્મિક નગરી અયોધ્યાના રેલવે સ્ટેશનનો કાયાકલ્પ થઇ રહ્યો છે. અહીં યાત્રીઓની સુવિધા, સ્વચ્છતા અને વિવિધ સુવિધાઓ મળે તે માટે પ્રયાસ થઇ રહ્યો છે. મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જન્મભૂમિ તેવી અયોધ્યા ભારતભરના લોકો માટે આસ્થા અને ભક્તિનું સ્થળ છે. અયોધ્યા રેલવે સ્ટેશનનો હાલ 104.77 કરોડ રૂપિયાના ખર્ચે કાયાકલ્પ થઇ રહ્યો છે.

અયોધ્યા સ્ટેશન
અયોધ્યા સ્ટેશન

આ સ્ટેશનના ભવનનું નિર્માણ રેલવેની રાઇટ્સના (RITES) ઉપક્રમે થઇ રહ્યું છે. આ સિવાય ભવનનું નિર્માણ બે ચરણોમાં થશે. પ્રથમ ચરણમાં પ્લેટફોર્મ સંખ્યા 1 અને 2/3નું વિકાસ કાર્ય, વર્તમાન સરકુલેટિંગ એરિયા અને હોલ્ડિંગ એરિયાનો વિકાસ થશે. બીજા ચરણમાં નવા સ્ટેશન ભવનનું નિર્માણ અને અન્ય સુવિધાઓના નિર્માણનું કાર્ય કરવામાં આવશે.

અયોધ્યા સ્ટેશન
અયોધ્યા સ્ટેશન

પ્રતિક્ષાલય સુવિધાનો વિસ્તાર કરીને અહીં 3 એસી વિશ્રામાલય બનાવવામાં આવશે. આ સિવાય 17 બેડ વાળી પુરુષ ડોરમેટ્રી, 10 બેડ વાળી મહિલા ડોરમેટ્રી બનાવવામાં આવી છે. વધારાતા ફૂટઓવર બ્રિજ, ફૂડ પ્લાઝા, દુકાનો, અતિરિક્ત શૌચાલય પણ બનાવવામાં આવશે.

અયોધ્યા સ્ટેશન
અયોધ્યા સ્ટેશન

સ્ટેશન પર પર્યટક કેન્દ્ર, ટેક્સી બુથ, શિશુ વિહાર, વીઆઇપી લોન્જ, સભાગાર અને અતિ વિશિષ્ટ અતિથિ ગૃહનું નિર્માણ કાર્ય અને વિકાસ કાર્ય પણ પ્રગતિ પર છે. આ સમસ્ત વિકાસકાર્યોની પણ સમીક્ષા થતી રહે છે.

અયોધ્યા સ્ટેશન
અયોધ્યા સ્ટેશન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.