ETV Bharat / bharat

અયોધ્યા વિવાદઃ ચીફ જસ્ટિસે કહ્યું, મસ્જિદ પહેલાં ત્યાં કોઈ બાંધકામ હોય તો તેના પુરાવા આપવા પડશે

author img

By

Published : Aug 6, 2019, 11:07 AM IST

Updated : Aug 6, 2019, 8:10 PM IST

નવી દિલ્હી: અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસની મંગળવારથી દરરોજ સુનાવણી થશે. આ કેસના પક્ષકાર નિર્મોહી અખાડાએ દલીલો રજૂ કરી હતી. નિર્મોહી અખાડાએ દાવો કર્યો હતો કે, રામજન્મ સ્થળ ઉપર 1934થી જ કોઈ મુસ્લિમને પ્રવેશની પરવાનગી નથી. ચીફ જસ્ટિસે કહ્યું, મસ્જિદ પહેલાં ત્યાં કોઈ બાંધકામ હોય તો તેના પુરવા આપવા પડશે

અયોધ્યા વિવાદ

ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં ન્યાધીશોની બેંચ સમક્ષ પક્ષકાર નિર્મોહી અખાડાએ દલીલ રજૂ કરી હતી. તેમની તરફે હાજર વકીલ સુશીલ જૈનએ કોર્ટ સમક્ષ કહ્યુ કે, તેઓ આ સ્થળ ઉપર નિયત્રંણ અને વ્યવસ્થા માટેનો અધિકાર ઈચ્છે છે. તેમણે કહ્યું કે, તેમની માગ માત્ર વસ્તુઓ, માલિકી હક્ક અને વ્યવસ્થા માટેની છે. તેમણે દાવો કર્યો હતો કે, સેંકડો વર્ષોથી આ જગ્યા પર નિયતંર્ણનો અધિકાર અખાડા પાસે હતો. સીતા રસોઈ, ચબૂતરા અને ભંડાર ગૃહ ઉપર પણ તેમનો જ અધિકાર રહ્યો છે. જે અંગે કોઈ વિવાદ નહોતો.

કોર્ટે લાઈવ સ્ટ્રીમિંગની માગ ફગાવી

RSSના પૂર્વ વિચારક અને ભાજપના નેતા કે.એન.ગોવિંદાચાર્યએ અયોધ્યા કેસની લાઈવ સ્ટ્રીમિંગ માટે કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટની બેચે આ અરજી નકારી દીધી છે.

મધ્યસ્થી પેનલ નિષ્ફળ

રામજન્મભૂમિ અને બાબરી મસ્જીદ વિવાદ માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી પેનેલની રચના કરી હતી. જેમાં સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ એફ.એમ.આઈ કલીફુલ્લા, આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પાંચૂનો સમાવેશ થયો હતો. તેમણે ગયા ગુરુવારે સુપ્રિમ કોર્ટને અહેવાલ સુપ્રત કર્યો હતો. જેમાં તેમણે કબૂલ્યુ હતું કે, હિંદુ અને મુસ્લિમ બંને પક્ષ આ જટીલ વિવાદનું સમાધાન કાઢવામાં અસફળ રહ્યા છે.

ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં ન્યાધીશોની બેંચ સમક્ષ પક્ષકાર નિર્મોહી અખાડાએ દલીલ રજૂ કરી હતી. તેમની તરફે હાજર વકીલ સુશીલ જૈનએ કોર્ટ સમક્ષ કહ્યુ કે, તેઓ આ સ્થળ ઉપર નિયત્રંણ અને વ્યવસ્થા માટેનો અધિકાર ઈચ્છે છે. તેમણે કહ્યું કે, તેમની માગ માત્ર વસ્તુઓ, માલિકી હક્ક અને વ્યવસ્થા માટેની છે. તેમણે દાવો કર્યો હતો કે, સેંકડો વર્ષોથી આ જગ્યા પર નિયતંર્ણનો અધિકાર અખાડા પાસે હતો. સીતા રસોઈ, ચબૂતરા અને ભંડાર ગૃહ ઉપર પણ તેમનો જ અધિકાર રહ્યો છે. જે અંગે કોઈ વિવાદ નહોતો.

કોર્ટે લાઈવ સ્ટ્રીમિંગની માગ ફગાવી

RSSના પૂર્વ વિચારક અને ભાજપના નેતા કે.એન.ગોવિંદાચાર્યએ અયોધ્યા કેસની લાઈવ સ્ટ્રીમિંગ માટે કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટની બેચે આ અરજી નકારી દીધી છે.

મધ્યસ્થી પેનલ નિષ્ફળ

રામજન્મભૂમિ અને બાબરી મસ્જીદ વિવાદ માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી પેનેલની રચના કરી હતી. જેમાં સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ એફ.એમ.આઈ કલીફુલ્લા, આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પાંચૂનો સમાવેશ થયો હતો. તેમણે ગયા ગુરુવારે સુપ્રિમ કોર્ટને અહેવાલ સુપ્રત કર્યો હતો. જેમાં તેમણે કબૂલ્યુ હતું કે, હિંદુ અને મુસ્લિમ બંને પક્ષ આ જટીલ વિવાદનું સમાધાન કાઢવામાં અસફળ રહ્યા છે.

Intro:Body:

अयोध्या विवाद : सुप्रीम कोर्ट में आज से रोजाना सुनवाई



नई दिल्ली: उच्चतम न्यायालय राजनीतिक रूप से संवेदनशील राम जन्मभूमि - बाबरी मस्जिद भूमि विवाद में आज से रोजाना सुनवाई करेगा. मध्यस्थता के माध्यम से कोई आसान हल निकलने का प्रयास विफल होने के बाद उच्चतम न्यायालय ने मामले की रोजाना सुनवाई करने का फैसला किया है.





धान न्यायाधीश रंजन गोगोई की अध्यक्षता वाली पांच सदस्यीय संविधान पीठ मामले की सुनवाई करेगी.



पीठ में न्यायाधीश एस ए बोबडे, न्यायमूर्ति डी वाई चंद्रचूड़, न्यायमूर्ति अशोक भूषण और न्यायमूर्ति एस ए नजीर भी शामिल हैं. पीठ ने दो अगस्त को तीन सदस्यीय मध्यस्थता समिति की रिपोर्ट का संज्ञान लिया था.



मध्यस्थता समिति के प्रमुख उच्चतम न्यायालय के पूर्व न्यायाधीश एफ एम आई कलीफुल्ला थे. पीठ ने कहा था कि करीब चार महीने चली मध्यस्थता प्रक्रिया का अंतत: कोई परिणाम नहीं निकला.



पढ़ें-राम मंदिर को लेकर किया था गठबंधन, अब बनना चाहिए मंदिर: शिवसेना



आखिर क्या है विवादः

1885 के फरवरी माह में महंत रघुबर दास ने फैजाबाद कोर्ट में याचिका दायर की थी कि अयोध्या में मंदिर बनाने का आदेश दिया जाए. लेकिन याचिका को खारिज कर दिया गया.



23 दिसंबर 1949 को असली विवाद शुरू हुआ जब भगवान राम की मूर्तियां मस्जिद में मिली. हिंदुओं ने कहा कि भगवान राम प्रकट हुए हैं. वहीं मुस्लिमों ने आरोप लगाया कि मूर्तिया रात में रखी गई हैं. मामला फिर कोर्ट में पहुंचा, मगर सुलझने की बजाय और उलझता गया. 



आपको बता दें कि, 1984 में विश्व हिंदू परिषद ने विवादित ढांचे पर मंदिर बनाने के लिए एक कमेटी गठित की और यू. सी. पांडे की याचिका पर फैजाबाद के तत्कालीन जिला जज के. एम. पांडे ने 1 फरवरी 1986 को हिंदुओं को पूजा करने की अनुमति दी. साथ ही ताला हटाने का भी आदेश दे दिया. जिसे लेकर बाबरी मस्जिद संघर्ष समिति का गठन हुआ.



6 दिसंबर 1992 को देश के कोने-कोने से यहां हजारों लोग पहुंचे और इस विवादित ढांचे को धराशायी कर दिया. जिसके बाद 3 अप्रैल 1993 को अयोध्या अधिनियम के अंतर्गत 'निश्चित क्षेत्र का अधिग्रहण' बिल पास हुआ.


Conclusion:
Last Updated : Aug 6, 2019, 8:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.