ETV Bharat / bharat

અનિલ સૌમિત્રને BJPમાંથી નિલંબિત કરાયા, મહાત્મા ગાંધી વિરુદ્ધ આપ્યું હતું નિવેદન - BJP

ભોપાલ: સાધ્વી પ્રજ્ઞાના બાદ મધ્યપ્રદેશના BJP કાર્યકર્તા અનિલ સૌમિત્રે એક વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા, ભારતમાં તેમના કરોડો પુત્ર છે,જેમાં કેટલાક લાયક તો કેટલાક નાલાયક છે. આ નિવેદન બદલ અનિલ સૌમિત્રને BJPમાંથી નિલંબિત કરાયા છે.

Gandhiji
author img

By

Published : May 17, 2019, 2:21 PM IST

Updated : May 17, 2019, 3:32 PM IST

અનિલ સૌમિત્રે જણાવ્યું કે, પાકિસ્તાનના નિર્માણમાં અંગ્રેજોના ષડયંત્રને આગળ વધારવા માટે નેહરુ અને જિન્નાની મુખ્ય ભૂમિકા રહેલી છે. આ બંન્નેના સપના સાકાર થયા કારણ કે તેમણે વડાપ્રધાન બનવું હતુ, અને આ સંપૂર્ણ પ્રકરણમાં ગાંધીજીએ તેમનો સાથ આપ્યો હતો.

મહાત્મા ગાંધી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા, BJP નેતા અનિલ સૌમિત્ર

આટલું કહી તેઓ રોકાયા નહી તેમણે કહ્યું, કોંગ્રેસે અંગ્રેજોના ષડયંત્રને સફળ કરવા માટે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાનું સ્થાન આપી દીધું. જ્યારે દેશને આઝાદ કરવામાં ઘણા બધા મહાપુરુષોએ યોગદાન આપ્યુ હતું. કોંગ્રેસે સત્તા હાંસલ કરવા માટે આવું કર્યુ છે. અત્યારે પણ તેઓ ગાંધીના નામ પર મત માંગે છે.

અનિલ સૌમિત્રે જણાવ્યું કે, પાકિસ્તાનના નિર્માણમાં અંગ્રેજોના ષડયંત્રને આગળ વધારવા માટે નેહરુ અને જિન્નાની મુખ્ય ભૂમિકા રહેલી છે. આ બંન્નેના સપના સાકાર થયા કારણ કે તેમણે વડાપ્રધાન બનવું હતુ, અને આ સંપૂર્ણ પ્રકરણમાં ગાંધીજીએ તેમનો સાથ આપ્યો હતો.

મહાત્મા ગાંધી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા, BJP નેતા અનિલ સૌમિત્ર

આટલું કહી તેઓ રોકાયા નહી તેમણે કહ્યું, કોંગ્રેસે અંગ્રેજોના ષડયંત્રને સફળ કરવા માટે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાનું સ્થાન આપી દીધું. જ્યારે દેશને આઝાદ કરવામાં ઘણા બધા મહાપુરુષોએ યોગદાન આપ્યુ હતું. કોંગ્રેસે સત્તા હાંસલ કરવા માટે આવું કર્યુ છે. અત્યારે પણ તેઓ ગાંધીના નામ પર મત માંગે છે.

Intro:Body:

महात्मा गांधी पाकिस्तान के राष्ट्रपिता थे, बीजेपी नेता अनिल सौमित्र का विवादित बयान 

મહાત્મા ગાંધી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા, BJP નેતા અનિલ સૌમિત્ર



Anil saumitra give controvercial statment on Gandhiji 



Madhya pardesh, Anil Saumitra, Gandhiji, Controvercial, Statment, BJP, Congress 



भोपाल: साध्वी प्रज्ञा के बाद मध्य प्रदेश बीजेपी के संपर्क विभाग प्रमुख अनिल सौमित्र ने विवादित बयान दिया है. उन्होंने कहा है कि 



"महात्मा गांधी पाकिस्तान के राष्ट्रपिता थे. 



भारत में तो उनके जैसे करोड़ों पुत्र हुए. कुछ लायक तो कुछ नालायक. 

ભોપાલ: સાધ્વી પ્રજ્ઞાના બાદ મધ્યપ્રદેશના BJP કાર્યકર્તા અનિલ સૌમિત્રે એક વિવાદિત નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધી પાકિસ્તાનના રાષ્ટ્રપિતા હતા, ભારતમાં તેમના કરોડો પુત્ર છે,જેમાં કેટલાક લાયક તો કેટલાક નાલાયક છે.





अनिल सौमित्र ने कहा कि पाकिस्तान के निर्माण में अंग्रेजों के षडयंत्र को आगे बढ़ाने में नेहरू और जिन्ना की मुख्य भूमिका थी. इन दोनों के सपने सापार हुए क्योंकि दोनों प्रधानमंत्री बनना चाहते थे. इस पूरी प्रक्रिया को गांधीजी का आशीर्वाद मिला. 

અનિલ સૌમિત્રે જણાવ્યું કે, પાકિસ્તાનના નિર્માણમાં અંગ્રેજોના ષડયંત્રને આગળ વધારવા માટે નેહરુ અને જિન્નાની મુખ્ય ભૂમિકા રહેલી છે. આ બંન્નેના સપના સાકાર થયા કારણ કે તેમણે વડાપ્રધાન બનવું હતુ, અને આ સંપૂર્ણ પ્રકરણમાં ગાંધીજીએ તેમનો સાથ આપ્યો હતો.



अनिल सौमित्र ने कहा कि कांग्रेस ने अंग्रेजों के षडयंत्र को फलीभूत करने के लिए महात्मा गांधी को राष्ट्र्पिता का दर्जा दे दिया. जबकि देश को आजाद करने में कई महापुरुषों को योगदान है. कांग्रेस सत्ता हासिल करने के लिए ऐसा की है. कांग्रेस गांधी जी का नाम लेकर वोट बटोरती है. 

આટલું કહી તેઓ રોકાયા નહી તેમણે કહ્યું, કોંગ્રેસે અંગ્રેજોના ષડયંત્રને સફળ કરવા માટે મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતાનું સ્થાન આપી દીધું. જ્યારે દેશને આઝાદ કરવામાં ઘણા બધા મહાપુરુષોએ યોગદાન આપ્યુ હતું. કોંગ્રેસે સત્તા હાંસલ કરવા માટે આવું કર્યુ છે. અત્યારે પણ તેઓ ગાંધીના નામ પર મત માંગે છે.



अनिल सौमित्र ने कहा कि गांधीजी राष्ट्रपिता नहीं राष्ट्रपुत्र थे.  उन्होंने कहा कि पाकिस्तान के निर्माण के दौरान गांधी जी नेहरू और जिन्ना दोनों को आशीर्वाद दिया.  अनिल सौमित्र ने कहा कि अगर फादर ऑफ नेशन महात्मा गांधी हो सकते हैं तो पाकिस्तान के हो सकते हैं भारत के पुत्र ही होंगे. 


Conclusion:
Last Updated : May 17, 2019, 3:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.